________________
૧૩૭ वेदंतो कम्मफलं सुहिदो दुहिदो य हवदि जो चेदा। सो तं पुणो वि बंधदि बीयं दुक्खस्स अट्ठविहं ॥ ३८९ ॥ જે કર્મફળને વેદતો નિજરૂપ કરમફળને કરે, તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને - દુખબીજને; ૩૮૭. જે કર્મફળને વેદતો જાણે કરમફળ મેં કર્યું, ते ६२रीय बांधे अष्टविधना भने - हुमणीनने; 3८८. જે કર્મફળને વેદતો આત્મા સુખી-દુખી થાય છે,
તે ફરીય બાંધે અષ્ટવિધિના કર્મને - દુખબીજને; ૩૮૯. અર્થ કર્મના ફળને વેદતો થકો જે આત્મા કર્મફળને પોતારૂપ કરે છે (માને છે), તે ફરીને પણ આઠ પ્રકારના
भने - हुजना बीनने - बांधे छे. - કર્મના ફળને વેદતો થકો જે આત્મા કર્મફળ મેં કર્યું એમ જાણે છે, તે ફરીને પણ આઠ પ્રકારના भने - हुजना पीनने - बांध छे.
કર્મના ફળને વેદતો થકો જે આત્મા સુખી અને દુઃખી થાય છે, તે ફરીને પણ આઠ પ્રકારના કર્મને हुमना बीनने - बांध छे.
सत्थं णाणं ण हवदि जम्हा सत्थं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं सत्थं जिणा बेंति ॥ ३९० ॥ सद्दो णाणं ण हवदि जम्हा सद्दो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं सइं जिणा बेति॥ ३९१॥ रूवं णाणं ण हवदि जम्हा रूवं ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं रूवं जिणा बेंति॥ ३९२॥ वण्णो णाणं ण हवदि जम्हा वण्णो ण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं वण्णं जिणा बेंति ॥ ३९३ ॥ गंधो णाणंण हवदि जम्हा गंधोण याणदे किंचि। तम्हा अण्णं णाणं अण्णं गंधं जिणा बेति ॥ ३९४ ॥