SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) આઠ મ ઃ (૧) જાતિ મદ ૪૧૮ (૨) કુળ મદ (૬) બળ મદ (૨) ગુરુ મૂઢતા (૫) તપ મદ ૩) ત્રણ મૂઢતા ઃ (૧) દેવમૂઢતા ૪) છ અનાયતન ઃ તત્ત્વશ્રદ્ધા રહિતને (૧) કુદેવ-કુગુરુને વંદન. (૪) પ્રદાન ૬. સમકિતી સાત ભયથી રહિત હોય છે (૨) નમન (૫) આલાપ (૩) ઐશ્વર્ય મદ (૭) શાસ્ત્રજ્ઞાન મદ (૩) શાસ્ત્રધર્મ મૂઢતા. (૪) રૂપ મદ (૮) વિજ્ઞાન મદ. (૩) દાન (૬) સંલાપ. સમ્યગ્દષ્ટિ ઃિશંક હોય છે તેથી નિર્ભય હોય છે. તે નીચે પ્રમાણે સાત ભયથી રહિત હોય છે. ૧) આ લોક ભય ૩) વેદના ભય ૫) અગુપ્તિ ભય ૭) આકસ્મિક ભય ૪) અરક્ષા ભય ૬) મરણ ભય ૨) પરલોક ભય ૧. આ લોકનો ભય ઃ અને આ દેહ સંબંધી કોઈ પણ જાતનો ભય સમ્યગ્દષ્ટિને હોતો નથી. આ લોકમાં પ્રાપ્ત સંયોગો - ભોગ-ઉપભોગની સામ્રગી, સંબંધે બંધાયેલા વ્યક્તિઓ ૨. પરલોકનો ભય ઃ સમ્યગ્દર્શન થયા પછી નીચ ગતિના બંધની શક્યતા નહિ હોવાથી પરલોકમાં મારું શું થશે એ મય હવે સમકિતીને હોતો નથી. ૩. વેદના ભય ઃ શરીર સંબંધી શાતા-અશાતાનો ઉદય આવ્યા છતાં તેનું લક્ષ ત્યાં નહિ હોવાથી - શ્રદ્ધામાં દેહ રહિત અવસ્થા હોવાથી તેને વેદના સંબંધી ભય હોતો નથી. ૪. આરક્ષા ભય ઃ જ્ઞાની જાણે છે કે આ આત્મા અજર, અમર, અવિનાશી છે તો પછી હવે તેની રક્ષાનો ભય તેને હોતો નથી. ૫. અનુપ્તિ ભય ઃ કાંઈ પણ ગોપવવાનો ભય - સંતાડવાનો ભય સમ્યદષ્ટિને હોતો નથી. સર્વજ્ઞના જ્ઞાન બહાર કોઈ વસ્તુ નથી તો શું સંતાડવું ? એવી શ્રદ્ધાથી એ ભય હોતો નથી. ૬. મરણ ભય : આત્મા અને દેહનું સ્વરૂપ ભિન્ન ભિન્ન ભાસતું હોવાથી અને એકક્ષેત્રે તે બન્ને મળ્યા છે એવી શ્રદ્ધા હોવાથી મરણનો ભય હોતો નથી. ૭. આકસ્મિક ભય ઃ કાંઈ અણધાર્યું બનશે એમ સમકિતીને શંકા નથી હોતી કેમ કે તેને પ્રતીતિ થઈ ગઈ છે કે બધું ક્રમનિયત છે. પછી આકસ્મિકનો પ્રશ્ન જ ક્યાં છે ? અકસ્માતનો ભય તેને હોતો નથી. ૭. સમકિતીનો તત્વ સંબંધી યથાર્થ નિર્ણય : જ્યારે સમ્યગ્દર્શન પ્રકાશે છે ત્યારે અનાદિ કાળનું મિથ્યાજ્ઞાન જે ભવ હેતુરૂપ થતું હતું તે સમ્યજ્ઞાનરૂપે પરિણમી ભવનિવૃત્તિરૂપ બની જાય છે. સમકિતીનું આ સમ્યજ્ઞાન અનેક સ્વભાવવાળા તત્ત્વો અથવા પદાર્થોનો યથાર્થ નિર્ણય કરનારું હોય છે. સમ્યક્ત્વી સમ્યક્ પ્રકારે વસ્તુને ઓળખીને સાચો જ નિર્ણય કરે
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy