SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ (૧૦) જ્ઞાનમાં શીઘગામી - ત્વરાથી કામ કરવાવાળો. (૧૧) જ્ઞાનમાં સાહસિકતા - બળવાન, પ્રચંડ પુરુષાર્થવાળો ભેદજ્ઞ નરૂપી અંદર જવાનો માર્ગ બનાવે છે. અનુભવ કરતી વખતે રસ જ માણવાનો છે. ૨) સમજ્ઞાનમાં પાંચ વાત આવે? (૧) અતીન્દ્રિય (૨) અનાકુળ (૩) અખંડ (૪) અમર્યાદિત (૫) સ્વ-પરપ્રકાશક. ૩) આત્મજ્ઞાનમાં ચાર વાત આવે? (૧) આત્માનું જ જ્ઞાન - આત્મા જ ભાસે – આત્મસંચેતન (૨) નિર્મળ પર્યાય - ઉપાદેય -આત્મપ્રતિભાસન (૩) આત્મા - પરમ ઉપાદેય - આત્મ(સ્વ)સંવેદન (૪) ધ્રુવ પરમાત્મા જ ઉપાદેય - આત્મસંજીવન ૪) બ્રહ્મજ્ઞાન - દિવ્યદષ્ટિ પ્રગટે. ૫) ભેદજ્ઞાન - અભેદભેદ આત્માનુભૂતિ - પાંચ વાત આવે. (૧) દ્રવ્ય-ગુણ-પર્યાય અભેદ. (૨) ગુણ-ગુણી એક થઈ ગયા. (૩) ધ્યેય-ધ્યાન-ધ્યાતા એક થઈ ગયા. (૪) બધાને સાથે જ વેદન - ઉપયોગ એકાકાર - એકરસ. (૫) ઉપયોગમાં આત્મા અને તેની અનુભૂતિ. એક જ સમયમાં સંવર-નિર્જરા, જ્ઞાન અખંડ, આત્મા અખંડ. આત્મા નામનો પદાર્થ અત્યંત સૂક્ષ્મ છે. કેવી રીતે? ૧) રશૂળ શરીરથી ભિન્ન છે. બાહ્ય શરીર અને અવયવો દેખાય છે. ૨) તેજસ શરીર - સ્થૂળથી સૂક્ષ્મ છે. જેનાથી શરીરની કાંતિ છે. ૩) કામણ શરીર - તેજસથી સૂક્ષ્મ છે - કામણ વર્ગણા. ૪) ચિદ્વિકાર - બધા જ વિકારી ભાવ - કામણથી પણ સૂક્ષ્મ. ૫) પાપ અને પુણ્ય ભાવ - તેનાથી પણ સૂક્ષ્મ ૬) ઇન્દ્રિય જ્ઞાન - ઇન્દ્રિયોના માધ્યમ વડે જાણપણું – તેનાથી પણ સૂક્ષ્મ. ૭) માનસિક જ્ઞાન - રૂપી અને અરૂપી - મનન-વિચાર - મનોવર્ગણા તેનાથી પણ સૂક્ષ્મ.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy