SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Hi ૧૮ it! | (s = B = = = ૪ ૪૮ - ૪ ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्री गोमेध - अंबिका परिपूजिताय श्री नेमिजिनेन्द्राय जलं चन्दनं पुष्पं धूपं दीपं अक्षतं नैवेद्यं फलानि यजामहे स्वाहा ॥ ૨૭ મણકાની કાળી માળાથી ૩% [ મર્દ શ્રી નેમિનાથાય નમ: | અથવા ૧૦૮ મણકાની કાળી માળાથી ૩% નેમિનાથાય નમ: I નો જાપ કરવો. નમોહં... ४०. वित्तेन साधकतमेन सुनद्धभावात्, कैवल्यनार्युरसिजैकरसाभिलाषाः; सम्यकप्रमादसुभृतोऽव्ययतां त्वदीयात्, त्रासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥ ४० ॥ ભાવાર્થ : હે નેમિવર ! જગપ્રસિદ્ધ એવા ઉત્તમકરણ વડે હેયર્શયાદિક પદાર્થોને આત્મસાતુ કર્યા છે તથા જે શુભજ્ઞાનના સ્વામી છે એવા તારા નામસ્મરણમાત્રથી મુક્તિરૂપી લલનાના પુષ્ટ વક્ષસ્થળના મર્દનનો અનન્ય આનંદ માણવાની તીવ્ર અભિલાષાવાળા જીવો ભવસંસારના ત્રાસથી પાર પામી અક્ષયપણાને પામે છે. (૩૬મા શ્લોકથી રાજીમતી દ્વારા થયેલી નેમિપ્રભુની સ્તુતિ અત્ર પૂર્ણ થાય છે અને હવે પ્રભુના વિરહની વેદનાથી વૈરાગ્ય પામેલી રાજીમતીની દીક્ષા-કેવલજ્ઞાન અને મુક્તિપદની પ્રાપ્તિની વાત આગલા શ્લોકમાં કરે છે.) II ૨૮ I
SR No.006086
Book TitleGirnar Bhakti Triveni Sangam
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherGirnar Mahatirth Vikas Samiti
Publication Year2014
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy