SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ऋद्धि : ॐ हीं अहँ नमो नयबलीणं ॥ मंत्र : ॐ नमो भगवते अष्टमहानाग कुलोच्चाटिनी, कालदष्ट्रमृतकोत्थापिनी परमंत्र प्रणाशिनी देवी शासन देवते ઠ્ઠ નમો નમઃ સ્વાહા .. આ ચોત્રીસમા કાવ્ય-મંત્ર તથા ઋદ્ધિ મંત્રને સિદ્ધ કર્યા બાદ જો દરરોજ ૧૦૮ વાર ગણવામાં આવે તો ક્યારે પણ કોઈની વિદ્યા આપણી ઉપર અસર ન કરે તેમ હાથી. સિંહ, વાઘ, ચિત્તા જેવા પ્રાણી સ્થભિત કરી શકાય છે. ભિનેત્મકુંભગલજજવલશોણિતાકતમુક્તાફલપ્રકર ભૂષિત ભૂમિભાગઃ; બદ્ધ ક્રમઃ ક્રમગતં હરિણાધિપોડપિ, * નાક્રામતિ ક્રમયુગાચલ સંશ્રિત છે. તે ૩પ છે. અર્થ -હાથીઓના ભેદેલા કુંભસ્થળથી પડતાં શ્વેત અને લોહીથી લિત થયેલા મોતીના સમુહથી વિભૂષિત કરી છે પૃથ્વી જેણે, તેવા અને જેણે મરવાનો સંકલ્પ કર્યો છે, તેવા સિંહની ફાળમાં આવી પડેલા જનો આપના ચરણ કમલરૂપ પર્વતના આશ્રયથી મરતા નથી. ऋद्धि : ॐ हीं अहँ नमः वयणबलीणं मंत्र : ॐ नमः एषु दत्तेषु बद्धमाग तत्त तव भयहर वृत्ति वर्णायेषु मंत्राः पुनः पुनः स्मर्त्तव्याः अतो ना परमंत्र નિય નમઃ હા || આ કાવ્ય મંત્ર જપવાથી હેડકી દૂર થાય છે વધુ રહસ્ય ગુરૂ ગમથી જાણી શકાય તેમ છે.
SR No.006078
Book TitleBhaktamar Stotra Sarth
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherMahesh Sundarlal Kapadia
Publication Year1997
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy