SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ रागद्वेषवियुक्तैस्तु विषयान् इन्द्रियैः चरन् । માત્મવઃ વિધેયાત્મા પ્રભાવે કાછતિ છે (૨, ૬૪) (“સ્વ-વશ અંતકરણવાળો મનુષ્ય રાગદ્વેષ-રહિત અને પોતાને વશ થયેલી ઇન્દ્રિયો વડે વિષયોને ભોગવે, તે છતાં અંતઃકરણની પ્રસન્નતા તે પામે છે.”), શ્લોકનો છંદ : અનુષુપ (૪૩૦) ૪૩૧ शान्तसंसारकलनः कलावानपि निष्कलः । यः सचित्तोऽपि निश्चित्तः स जीवन्मुक्त इष्यते ॥४३१॥ શ્લોકનો ગુજરાતી પાઠ: શાન્ત સંસારકલનઃ કલાવાનપિ નિષ્કલઃ | યઃ સચિત્તોડપિ નિશ્ચિત્તઃ સ જીવન્મુક્ત ઈષ્યતે II૪૩૧al શ્લોકનો ગદ્ય અન્વય : શ્લોકમાંનાં પા પ્રમાણે જ ગદ્ય અન્યવ (એટલે કે દંડાન્વય') છે. (૪૩૧) શબ્દાર્થ : યથાપૂર્વ, અહીં પણ, શ્લોકનું એ જ ચોથું ચરણ પુનરુક્ત થયું છે, જે, જીવન્મુક્ત'-વર્ણનનું મહત્ત્વ સૂચવે છે; એટલે એ જ મુખ્ય વાક્ય છે અને એની સાથે સંકળાયેલાં, બે ગૌણ વિશેષણવાક્યો આ પ્રમાણે છે : (૧) (૨) શાન્ત સંસારત્તન: તાવન નિષ્ણત: (તિ) | 17: એટલે ગણતરી, વિચાર, ચિંતન, ભાવના, વિભાવના, (તતિ સૌ I); સંસાર એટલે સંસારી જીવન, સંસાર-વ્યવહાર, સંસારી વાસનાઓ; શાન્ત (શ-શામ એ ધાતુનું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ) - શમી ગયું છે, શાંત થઈ ગયું છે, છોડી દેવામાં આવ્યું છે : સંસાર વિશેનું જેનું ચિંતન શમી ગયું છે, તેવો. વત્તાવાનું ગપિ યા નિષ્ણતર (સ્તિ) | #edવાન એટલે શરીર અને ઇન્દ્રિયોની સર્વ “કળાઓ', એટલે કે એની ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ કરવા માટે જે સંપૂર્ણરીતે સજ્જ અને સક્ષમ છે, અને છતાં એ કળાઓનાં સમાચરણમાં એને રસ નથી, એ રીતે, જે “નિષ્કલ” છે, તેવો ! (૨) : સ-ત્તિ: આપ નિઃ-વિર: (મતિ) . . સ-વત્ત: એટલે “ચિત્તવાળો અને નિઃ-વિત્ત: એટલે ચિત્ત-વગરનો, ચિત્ત ૮૪૬ | વિવેચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy