SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ હોઈ શકે કે “આત્મસ્વરૂપ એવાં પરબ્રહ્મને તે વળી જાણી શકાય ?” (પરં બ્રહ્મ મિતિ નોધ્યમ્ ?) કોઈ પણ વસ્તુ-વ્યક્તિ કે તત્ત્વને જાણી ક્યારે શકાય? - આ સવાલનો સાચો જવાબ એક જ હોઈ શકે : જાણવાનો પ્રયત્ન કરનારથી જો તે પૃથફ (જૂદી, બીજી) હોય તો જ ! પરબ્રહ્મ તો સ્વ-સ્વરૂપ જ છે, પોતાનાથી અલગ છે જ નહીં, તો પછી, એને જાણી શકાય જ નહીં ! “હું” પોતે જ “હું”ને જાણવાનો પ્રયત્ન કરે, એમાં ઔચિત્ય શું ? આ દષ્ટિએ, પરબ્રહ્મની અશેયતા જ, આચાર્યશ્રીને અભિપ્રેત હોય, એમ જણાય છે. શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૯૪) ૩૫ वक्तव्यं किमु विद्यतेऽत्र बहुधा ब्रह्मैव जीवः स्वयं. ___ब्रह्मैतज्जगदाततं तु सकलं ब्रह्माद्वितीयं श्रुतेः । ब्रह्मैवाहमिति प्रबुद्धमतयः सन्त्यक्तबाह्याः स्फुटं ब्रह्मीभूय वसन्ति सन्ततचिदानन्दात्मनैव ध्रुवम् ॥३९५॥ શ્લોકનો ગુજરાતી પાઠ : વકતવ્ય કિમુ વિદ્યતેત્ર બહુધા બ્રોવ જીવઃ સ્વયં બ્રહ્મતજગદતાં તુ સકલ બ્રહ્માદ્વિતીય કૃતેઃ . બ્રહૌવાહમિતિ પ્રબુદ્ધમતયઃ સત્યક્તબાહ્યાઃ સ્કર્ટ બ્રહ્મભૂય વસત્તિ સાતચિદાનન્દાત્મનૈવ ધ્રુવમ્ ૩૯૫ શ્લોકનો ગદ્ય અન્વય: अत्र बहुधा किमु (किम्-उ) वक्तव्यं विद्यते ? जीवः स्वयं ब्रह्म एव (તિ), પરંતુ માતાં સનં નમતુ તુ દ્રા (સ્તિ), બ્રહ્મ દ્રિતીય' (તિ) श्रुतेः, 'ब्रह्म एव अहं' इति प्रबुद्धमतयः (सत्पुरुषाः) सन्त्यक्तबाह्याः स्फुटं ब्रह्मीभूय सन्ततचिदानन्दात्मना एव ध्रुवं वसन्ति ॥३९५॥ શબ્દાર્થ : શ્લોકમાં પાંચ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : ૭૬૬ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy