SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સામુદ્રિક-અધિકાર. ૩૩૧ મનુષ્યના અંગુઠાના મધ્યમાં રહેલ એવા જવનાં ચિહેથી તેઓની વિદ્યા, કીર્તિ અને લક્ષમી જાણી શકાય છે એટલે અંગુઠાના મધ્યનો જવ સ્પષ્ટ દેખાતે હોય તે તે મનુષ્યમાં વિદ્યા, કીર્તિ, લક્ષમી જરૂર હોય છે તેમ દક્ષિણ (જમણા) હાથના અંગુઠામાં રહેલા તે જથી શુક્લપક્ષમાં થયેલો મનુષ્યને જન્મ પણ જાણી શકાય છે. ૯ અંગેની સ્નિગ્ધતા (કમળતા)નું ફળ. चक्षुःस्नेहेन सौभाग्य, दन्तस्नेहेन भोजनम् । वपुःस्नेहेन सौख्यं स्यात्पादस्नेहेन वाहनम् ॥१०॥ નેત્રની સ્નિગ્ધતાથી (અમીથી) સૈભાગ્યની પ્રાપ્તિ થાય છે અને દાન્તની સુકેમલતાથી ભેજનની પ્રાપ્તિ થાય છે. શરીરના રસભરપણાથી સુખની પ્રાપ્તિ થાય છે અને ચરણેના સુકમળપણાથી વાહન (ઘેડ વિગેરે) ની પ્રાપ્તિ થાય છે. ૧૦ સામુદ્રિક શાસ્ત્રનો ઉપક્રમ કહે છે. उक्त सामुद्रिके शास्त्रे, नराणां यच्छुभाशुभम् । लक्षणं तत्समासेन, नखकेशाग्रमुच्यते ॥ ११ ॥ સામુદ્રિક શાસ્ત્રમાં પુરુષોનું જે લક્ષણ શુભ અથવા અશુભ કહેલું છે તે નખથી કેશના અગ્ર ભાગ સુધી સંક્ષેપથી કહેવાય છે. ૧૧ પગની શ્રેષ્ઠતાનું વર્ણન. अस्वेदौ पाटलौ श्लिष्टाङ्गली कूर्मोन्नती मृदू । . । (T. ૨.) Tળો તાત્રની પૂઢ Gૌ નૃળ ગુમ ૨૨ . ' જેમાં પ્રસે થતું નથી એટલે જે ઓગળતા નથી, તેમ લાલાઈવાળો શ્વેત જેઓને રંગ છે, તેમ જેની આંગળીઓ એક બીજી સાથે મળીને રહે છે, અને કાચબાની માફક ઉંચાઇવાળા, કમળ, ગરમ, લાલ નખવાળા અને ગૂઢ (અંદર રહેલી) ઘુંટીવાળા આવા જે પુરુષના ચરણ (બે પગ) છે તે શુભ છે એમ જાણવું. ૧૨ અશુભ પગે કહેવામાં આવે છે. #ાર તથા મા, વI શીતા રિયુતારા , ના પાદુ ક્ષયરાતિનિતિ પારા ((. ૧ )
SR No.006063
Book TitleVyakhyan Sahitya Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1919
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy