SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ દંભને પ્રભાવ. दम्भविकारः पुरतो, वञ्चकचक्रस्य कल्पवृक्षोऽयम् । वामनदम्भन पुरा, हरिणा त्रैलोक्यमाकान्तम् ।। १ ।। શઠ લેકોને દંભને વિકાર કલ્પવૃક્ષ સમાન છે. કારણ કે પહેલાં ભગવાને વામન રૂપને દંભ કરીને આખું શ્રેલે કય ( બલિરાજાનું રાજ્ય) લઈ દબાવી દીધુ હતું. ૨૧ તદ ભનું સામ્રાજ્ય. शमदमभक्तिविहीनस्तोत्रनतदुर्ग्रहग्रस्तः । अभिभवति प्रतिपत्त्या साधुजनं कीर्तिचौरोऽसौ ।। २२॥ શમ (ઈન્દ્રિયનિગ્રહ) દમ (મનિગ્રહ) અને ભકિતથી હીન છતાં પણ તીવ્ર એવાં વ્રતરૂપી દુષ્ટ રહેથી ગળાયે એટલે અન્તઃકરણમાં શમ દમ, ભકિત નથી તે પણ દંભ બતાવવા સારૂ અનેક ઉપવાસાદિ વ્રતને કરવાવાળે એટલે કીતિન ચેર અથતુ કે આમ ઉપવાસાદિ વ્રત કરૂં તે લેકો મને ધર્મિષ્ઠ કહે, એવી કીનિી અભિલાષા ખાતર ઉપવાસાદિ વ્રતને કરનારે દંભી પુરૂષ સજજર પુરૂષને વિશ્વાસ પેદા કરી તેને પરાભવ કરે છે. ૨૨ ધૂર્તના ત્રણ લક્ષણ અનુષ્ય. (૧-૨) मुखं पद्मदलाकारं, वाचा चन्दनशीतला । हृदयं कतेरीतुल्यं, त्रिविधं धूतलक्षणम् ॥ १ ॥ મુખ પદ્ધ (કમલ) ના દલ સરખું છે. અને વચન ચન્દનસમાન શીતલ (ઠંડું) છે, પરંતુ હૃદય તે કાતર તુલ્ય છે એટલે આ ત્રણ ધૂર્ત (ધૂતારા) મનુષ્યનાં લક્ષણે છે. ધૂર્તનાં બીજા લક્ષણ. धृष्टो दुष्टोऽपि पापिष्टो, निर्लज्जो निर्दयः कुधीः। निश्शाङ्को यो भवेत्क्रूरः, एतध्धूर्तस्य लक्षणम् ॥३॥ દભીપુરૂષ બીજાનો પરાભવ કરનાર, દુષ્ટ, પાપી, લજજાહીન, દયારહિત, કુત્સિત ધ્યાન કરનારે (કબુદ્ધિવાળે) અને કર હોય છે છતાં પણ તે માટે તે શંકા રહિત હોય છે એટલે આ કહેલા દુર્ગુણે પિતામાં છે છતાં તે પિતામાં નથી એમ બીજાને બતાવવા સારૂ શંકારહિત થઈ વિચરે છે. ૨
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy