SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મકનજી કાનજીનું જીવન ચરિત્ર. જીવન ચરિત્રના ઉદ્દેશ यस्मिन्जीवन्ति बहवः सतु जीवति काकोपि किं न करूतु चंच्चा स्वोदरपूरणम् જેના આશ્રયથી ધણુા જીવે છે, તેજ જીવતા છે તેમ જાણવું, કારણકે પેાતાનુ પેટ તે શું કાગડા પણુ ચાંચથી નથી ભરતા ? જગમાં જન્મ ધરવી શુદ્ધ અન્તઃકરવાળી મનુષ્ય વ્યક્તિઓના જીવન વૃત્તાન્ત ઉપરથી જનસમાજને ધડે લેવાનું પ્રાપ્ત થાય છે કેમકે તેથી મનુષ્ય પેાતાની જીંદગીમાં આવી પડતા સુખદુઃખાથી પ્રસન્નાપ્રસન્ન ન થતાં પેાતાની જીંદગીને ઉત્તમ રીતે નિભાવી છે. મતલખકે સજ્જનાના વૃત્તાન્તની રૂપરેખા તે ખરેખર મનુષ્યના જીવનને ઉપયેગી થઇ પડે છે. જન્મ પ્રસંગ. આ ગ્રંથને પ્રકાશમાં લાવવાના વિચારને મૂળ પુષ્ટિ આપીને જ્ઞાનમાં કર્તાની ઇચ્છા પ્રમાણે બુક ૧૨૫ વાપરવા અને ૨૫ સ્વીકારી છપાએલ જોવાની હાંશ દર્શા વનાર શેઠ મકનજીભાઇનેા જન્મ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા શ્રી માંગરાલ શહેરમાં નિવાસ કરતા શેઠ કાનજીનાં ધર્મપત્ની ખાઈ આણંદની કુક્ષિશ્રી વિક્રમ સંવત્ ૧૯૨૧ ના ભાદ્રપદ શુદિ ૧ના રાજ થયે હતેા. તેરા હજી તે સ્કુલમાં જોડાવાને ચેગ્ય સાત વર્ષની ઉંમરે પડેાંચ્યા, તેટલામાં તેમના પિતા કે જે દેશકાળને અનુસરતી નિશાળમાં વ્યાપારપયેગી આવરા ખાતાવહીના પાકા નામાને લગતા અભ્યાસ કરી મુંબઇમાં શેઠ મથુરાદાસ રવજીની એડ્ડીસમાં મેતાગીરીની નેકરી કરી પેાતાન આખરૂ સારી જમાવી રહ્યા હતા તે ત્રીશ વર્ષની ભરયુવાન વયે સં, ૧૯૨૮ ના આષાઢ સુટ્ટી ૧ ના રાજ ગુજરી ગયા.
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy