SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ઇન્દ્રિયાને આધીન રહેનાર સાધુનું સ્થાન किमरण्यैरदान्तस्य ह्यदान्तस्य किमाश्रमैः । यत्र तत्र वसेद्दान्तस्तदरण्यन्तदाश्रमम् || ३ || અદાન્ત ( જેણે પોતાની ઇન્દ્રિઓને આધીન નથી કરી તેવા સાધુ )તે વનેથી (વનવાસાથી) શું ? આશ્રમેથી શું ? ( પરંતુ ) જ્યાં જવાં દાન્ત સાધુ રહે તે વન ને તે આશ્રમ છે ૩ દુરાચારી સાધુ માટે દૂરરહેતી શુદ્ધિ. मृदो भारसहस्रेण, जलकुम्भशतेन च । न शुध्यति दुराचारस्तीर्थस्नानशतैरपि ॥ ४ ॥ ચતુર્થ માટીના હજાર ભારથી ( શરીર ઉપર ઘણી માટી ચાપડવાથી ) અને જળના સે ધડાથી અને તીથૅમાં સેકડા વખત નાવાથી પણુ પુરૂષ શુદ્ધ થતા નથી. ૪ તથા— चित्तमन्तर्गतन्दुष्टं, तीर्थस्नानैर्न शुध्यति । शतशोऽपि जलधौतं, सुराभाण्डमिवाशुचि ॥ ९ ॥ અંદરનુ દુષ્ટ ચિત્ત તીર્થના સ્નાનાથી શુદ્ધ થતુ નથી. જેમ સેકડાવાર જળથી ધેાયેલું મદિરાનુ' પાત્ર અપવિત્ર જ છે, ૫ અપવિત્ર પુરૂષ માટે તીર્થ સ્થળમાં કિ‘મત. कामरागमदोन्मत्ता ये च स्त्रीवशवर्तिनः । બધી ન તે બહેન યુન્તિ, સ્નાનૈતીયાâવિ ॥ ૬ ॥ કામ ( અનેક પ્રકારની વિષય ભેગની ઈચ્છા ) રાગ ( સ'સાર સ્નેહ ) અને ( ધન, વિદ્યા, કુળ આદિના ) મદથી મત્ત થયેલા અને જેએ સ્ત્રીઓને આધીન છે તે મનુષ્ય જળથી, સેંક તીર્થાંમાં ન્હાવાથી પણ શુદ્ધ થતા નથી, ૬ પવિત્ર સ્થળેામાં દુર્ગુણીના તિરસ્કાર. चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैर्मुखम् । जीवघातादिभिः कायस्तस्य गङ्गा पराङ्मुखी ॥ ७ ॥ જેનુ ચિત્ત રાગ ( સ’સારાસતિ ) વિગેરેથી કલેશ પામેલ છે, મ્હા· અસત્ય વચનાથી કિલષ્ટ થયેલ છે, ( અને ) જીવહિંસા વિગેરેથી શરીર કિલ થયેલ છે, તેને ( તેવા પુરૂષથી ) ગ ંગા વિમુખ થાય છે, ૭
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy