SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પણ તેમાં સામેલ થવા ઇચ્છા બતાવી અને તે રીતે પાવાને તે એક સમત્તિઢક સ્થાન થઇ પડ્યુ' જાણી સ વાતથી તેમને વાકેફ કર્યાં. અનુક્રમે ૧૯૫૭ ના ચેમાસામાં કુંડલા રહેવાનું થયું', જ્યારે ઉપાધ્યાય શ્રી વીરવિજયજી વગેરે મુનિ મડળનું ચામાસ' પાઢણ ગુજરાતમાં હતું અને તેથી પત્ર વહેવાર શરૂ રાખો અનેક શ’કાનુ સમાધાન થતાં સવેગ ક્રિક્ષા લેવા દૃઢ નિશ્ચય કર્યા પરંતુ આ સવ કાય દરમિયાનમાં કુંડલાના ક્રુઢીયા ભાઈએાને શંકા પડવાથી કેટલેક ખુલાસા પૂછયે. આ સમય ધમ સંકટનેા હતેા. શ્રદ્ધાના રંગ જે વેગમાં પલટાયેા હતે, તે વાત દૃઢ હતી; ત્યારે બીજી તરફ્ ચામાસામાં ગમન તે ચારિત્રાવસ્થામાં વિઘ્નરૂપ હતું. આવા સ ં ́ગેામાં કાર્તિકી પુનમ આવી અને સવારના વીરજીસ્વામી દેરાસરમાં જઇ ચૈત્યવદન કરવા બેઠા. આ બનાવે માટે કૈલાહુલ કરી મૂકયે કાકી પૂનમે દ્રુઢીય! અને જંઞા સવાઁ સાથે મેાટા આડ‘ખરથી વાજતે ગા જતે શત્રુંજયના દૃન અર્થે ગામ બહાર જતા હતા તેની તૈયારીમાં હોવાથી આ દેખાવ જોઇ ક્રુઢીયા ભાઇાને લાગી આવ્યું અને મુત્સદી વગમાં ફોયાદ રજુ કરી. મહરાજ વીરજી સ્વામી દર્શન કરી ત્યાંના શ્વેતાંબર ઉપાશ્રયમાં જઇ બેઠા હતા તેથી જૈન સધનાં આગેવાન શેઠ મૂળજી લવજી પાસે જઇ મહારાજશ્રીને ઉપાશ્રયમાંથી મંજા આપવા જાળ્યુ, તેના ઉત્તરમાં મુળજી શેઠે જણાવ્યુ કે “ ઉપાશ્રય મારી માલેકીના નડુિ પણ શ્રી સ'ઘની માલેકીનેા છે, અને સંધમાં સાધુ વના પણ સમાવેશ થાય છે, તેથી તેમને યાં હક્ક છે ત્યાંથી હું ઉઠાડી શકું, કે રજા આપી શકું તે મારી સત્તાની બહારની વાત છે.” હવે ખીજા પ્રશ્નના અવકાશ રહ્યો નહીં. શેઠ મજકુરની પ્રભાવ અને પુન્ય પ્રકૃતિા તેજ સામે વિશેષ કહેવું તે વ્ય હતું. હવે વીરજી સ્વામીને આ પ્રમાણે ન કરતા જણાવવાથી કહ્યું કે-“ ભાઈએ ! હું દી વિચાર પછી જીનપ્રતિમા શાસ્રાનુસાર વદનિય--પૂજનિય હૈાવાની જરૂર સ્વીકારું છું. તેમાં તમને આછું આવે તે આશ્ચર્ય છે. કેમકે તેમાં હું તમને દુઃખ દેતા નથી, તમારા ભાગ્યેાય આ દિશાનું જ્ઞાન થવામાં અંતરાય કરે તે તમારા ભાગ્યની વાત છે.’” વગેરે રીતે શાંત પણ ઢેઢે જવાબ આપવાથી ખીજે માગ ન હેાઈને સર્વે પેાત પેાતાના સ્થાને ગયા અને સ ંઘ શત્રુ ંજયના હૃન કરવા વાજતે ગાજતે જઇ આવ્યા. તે પછી વીરજી સ્વામીએ ત્યાંથી શેઠ મુળજીભઇની દેખરેખ ભરી મદદ સાથે પાલીતાણા તરફ વિહાર કરી શ્રી શત્રુંજય ગીરીવરે જઇ યાત્રાના લાભ લીધા, તે ત્યાંથી પાટણુ–ગુજરાત જઈને ગુરૂ વીરવિજયજી મહારાજને મળ્યા, ન
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy