SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય સજ્જનો કેવા સત્પરૂષને વર્ણવે છે. માતા. (૧૭ થી ૨૪) यो नाक्षिप्य प्रवदति कथां नान्यस्यां विधत्ते, न स्तौति स्वं हसति न परं वक्ति नान्यस्य मर्म । हन्ति क्रोधं स्थिरयति शमं प्रीतितो न व्ययीति सन्तः सन्तं व्यपगतमदं तं सदा वर्णयन्ति ॥ १७ ॥ જે આક્ષેપ કરીને (નિન્દા કરીને) વાત કરતું નથી, કેઈની ઈર્ષ્યા કરતું નથી, પિતાની પ્રશંસા કરતું નથી, બીજાની હાંસી કરતું નથી, તેમ બીજાની ગુપ્ત વાત બેલતે નથી, ક્રોધને હણે છે, શમને સ્થિર રાખે છે, પ્રીતિથી જુદે ન પડે અથવા નાશ ન પામે એવા મદરહિત સાતપુરૂષને હમેશાં સજજને વખાણે છે. ૧૭ f મહત્વરૂષોની પરદુઃખભંજન વૃત્તિ વાર્પેશ્ચન ક્રિશિદ હસ્તે નાણાચિતોડ, वृद्धौ वाद्धं श्रयति यदयं तस्य हानौ च हानिम् । अज्ञातो वा भवति महतः कोऽप्यपूर्वस्वभावो, देहेनापि व्रजति तनुतां येन दृष्ट्वान्यदुःखम् ॥१८॥ અહિં જોવાતી રીતે આકાશમાં રહેલે પણ ચન્દ્રમાં સમુદ્રનું શું કરે છે કે જે આ ચંદ્રમા સમુદ્રની વૃદ્ધિમાં (ભરતીમાં) પોતે પણ વૃદ્ધિને આશ્રય કરે છે, અને તેની હાનિમાં (ઓટમાં પોતે પણ હાનિસ્તક્ષીણતા)ભોગવે છે અથવા તે મહાત્માઓને કઈ અપૂર્વ સ્વભાવ જાણી શકાય તેવું નથી કે જે બીજાનાં દુઃખ જોઈને તે પણ શરીરથી ઘસાઈ જાય છે. સારાંશશુકલ પ્રતિપદાથી સમુદ્રની પૂર્ણિમા સુધી વૃદ્ધિ થતી રહે છે તેજ પ્રમાણે ચંદ્ર પણ શુકલ પ્રતિપદાથી પૂર્ણિમા સુધી વૃદ્ધિ પામે છે. પછી સમુદ્ર તથા ચંદ્ર બન્ને ક્ષીણતા પામે છે, એ જોઇને કવિએ ચંદ્રને સુજન બનાવી સમુદ્રના સુખથી સુખી ને દુઃખથી દુઃખી એમ દર્શાવેલ છે. બેઉને પરસ્પર આશ્રય હેવાથી આ કલપના અગ્ય નથી. ૧૮ સજનનું કર્તવ્ય. सत्यां वाचं वदति कुरुते नात्मशंसान्यनिन्दे, नो मात्सर्य श्रयति तनुते नापकारं परेषाम् । # ૧૭ થી ૨૪ સુભાષિત રન સદેહ,
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy