SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ++ + + + + + + + + + + + + + + + + RaR + + + + + + + + + + + + + + + + ++ એકાન સુખ-દુ:ખચતુર્ભગી અષાવાદરૂપ सांप्रतमास्तां यल्लोके सुप्रसिद्धमलीकभाषणं तन्मृषावादः किंतु यदपि तीर्थान्तरीयैरेकान्तवादाश्रयणेनोच्यते यदपि च स्वरूपेण सत्यमपि सत्प्राणिनां पीडाहेतस्तदपि मृषावाद इत्येतद्दर्शयन्नाह - લોકમાં જે અસત્યભાષણતરીકે સુપ્રસિદ્ધ છે તે તો મૂષવાદ છે જ હવે એ વાત બાજુપર રાખી અન્ય તીર્થિકોએ એકાન્તવાદનો આશ્રય કરી જે કથન કર્યું છે તે, અને જે સ્વરૂપથી સત્ય હેવા છતાં જીવોને પીડારૂપ બને છે, પણ મૃષાવાદ છે એમ દર્શાવતા एगतेणेव इमं एवं एवं च एवमादीति । वत्थुस्स तहाऽभावा पीडाहेऊ य अलियं तु ॥९०५॥ (एकान्तेनैवेदमेवमेवं च एवमादि इति । वस्तुनः तथाऽभावात् पीडाहेतुश्चालीकं तु ) एकान्तेनैव इदं-सुखादिकं क्रियमाणं एवं-तत्कर्तुः सुखादिहेतुरेवं वा-दुःखादिहेतुरित्येवमादिवस्तुनः-सुखादेस्तथा-एकान्तसुखहेतुत्वादिरूपेणाभावादलीकमेव द्रष्टव्यम्, तुरेवकारार्थः, 'पीडाहेऊ यत्ति' चः समुच्चये यदपि स्वरूपेण सत्यमपि सत् प्राणिनां पीडाहेतुर्भवति तदप्यलीकमेव द्रष्टव्यमिति ॥९०५॥ ગાથાર્થ:- આ કરાતા સુખાદિ તે સુખાદિના કર્તાને એકાત્તે સુખાદિરૂપ જ બને અથવા દુ:ખાદિના હેતુ જ બને ઇત્યાદિ વચનો સખાદિ વસ્તુઓનું એકાન્ત સુખહેતઆદિરૂપ સ્વરૂપ ન હોવાથી અસત્ય જ સમજવા. (મૂળમાં “ત' જકારાર્થક છે અને “ચ' સમુચ્ચય અર્થક છે) તથા જે સ્વરૂપથી સત્ય હોવા છતાં જીવોને પીડાનું કારણ બને તે વચન પણ અસત્ય જ સમજવા. u૯૦પા एतदेव स्पष्टतरमुदाहरणेनोपदर्शयति - આ જ વાત ઉદાહરણથી વધુ સ્પષ્ટરૂપે દર્શાવે છે जह जो सुहं करेई एगतेणेव बंधइ सुहं सो । सपरोभयतब्भावेण परिस्थिभोगेण वहिचारो ॥९०६॥ (यथा यः सुखं करोति एकान्तेनैव बध्नाति सुखम् सः। स्वपरोभयतद्भावेन परस्त्रीभोगेन व्यभिचारः ॥ यथेत्युदाहरणोपदर्शने । यः परेषां सुखं करोति स एकान्तेनैव बध्नाति सुख-सुखनिमित्तं कर्मेत्येतद्वचोऽलीकं, तथान्यदप्येवंजातीयकं द्रष्टव्यम् । कथं पुनरिदमलीकमिति चेत् आह-'स परो इत्यादि' परस्त्रीभोगेन यः स्वपरलक्षणस्योभयस्य तद्भावः- सुखभावस्तेन व्यभिचारात्, परस्त्रियं हि भुञ्जानः स्वपरयोर्मदनहुतवहजनितसंतापहारितया सुखहेतुर्भवति, न चासौ सुखनिमित्तं कर्म बध्नाति, तस्य भवान्तरे नरकादिकुगतिविनिपातभावात्तथैव प्रवचने श्रवणादिति ॥ ९०६॥ ગાથાર્થ:- (યથા પદ ઉદાહરણ દર્શાવવા છે.) જે બીજાને સુખ ઉપજાવે તે એકાન્ત સુખ જ બાંધ–સુખમાં કારણભૂત કર્મ જ બાંધે એ વચન અને એના જેવા બીજા વચનો અસત્ય સમજવા. આ વચનો કેમ અસત્ય છે? તે બતાવે છે– “સપરો’ ઇત્યાદિ..પરસ્ત્રીભોગથી જે સ્વ-પરને સુખ થાય છે તેની સાથે અનેકાન્તિકતા છે. પરસ્ત્રીને ભોગવનાર પરના કામાગ્નિ જનિત સંતાપને દૂર કરતો હોવાથી સુખમાં નિમિત્ત બને છે. પણ તેથી કંઈ તે સુખમાં કારણભૂત કર્મ બાંધતો નથી. કારણ કે તેને ભવાંતરમાં નરકાદિકુગતિમાં પતન સંભવે છે. આ જ પ્રમાણે આગમમાં સંભળાય છે. ૯૦૬ાા तथा - पणी, दुक्खकरो चिय एवं नेगंतेणेव बंधई असुहं । जं लोयादि करेंतो सपरोभयदुक्खहेऊ वि ॥९०७॥ (दुःखकर एव एवं नैकान्तेनैव बध्नाति असुखम् । यथा लोचादि कुर्वन्स्वपरोभयदुःखहेतुरपि ॥) यथा सुखकरो नैकान्तेन सुखं बध्नाति एवं दुःखकरोऽपि नैकान्तेनैवासुखम्-असुखनिमित्तं कर्म बजाति, किंतु कश्चित् सुखनिमित्तमपि, यथा लोचादि कुर्वन् स्वपरोभयदुःखहेतुरपि, स हि तथा लोचादि कुर्वन् परमदिव्यभोगादिनिमित्तमेव कर्म बनाति ॥ ९०७॥ ++++ +++++ +++++++ सं Eि -M २ -162++++ ++ + + + + + + + + +
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy