SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ अण्णस्स बंधमोक्खा ण अप्पणो बालवयणसरिसमिणं । તવિ વિપવષે ઇમેવ સંતા તે ૩ ૨૨૫ છે (अन्यस्य बन्धमोक्षौ नात्मनः बालवचनसदृशमिदम् । तस्यापि च नित्यपक्षे एवमेव न संगतौ तौ तु) 'अण्णस्सेत्यादि', सांख्यो ह्येवमाह-नैवात्मा पुण्यपापे बध्नाति, तस्याकर्तृकत्वात्, नाप्यसौ मुक्तो भवति, बन्धाभावात्, नाप्यसौ क्वचिदपि संसरति, निष्क्रियत्वात्, केवलं प्रकृतिरेव सत्त्वादिसाम्यावस्थालक्षणा संसरति बध्यते मुच्यते चेति। तदुक्तम्-"तस्मान्न बध्यते नापि संसरति कश्चित्, संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिरिति । तं प्रत्युच्यते-अन्यस्य-आत्मनो व्यतिरिक्तस्य प्रधानस्येति यावत्, बन्धमोक्षौ न त्वात्मन इति यदुच्यते तदिदं વાતવાન —અજ્ઞમાષિતતુલ્યમ્ | રાથ-િ િસતતમપ્રવુતાનુFરેન્દ્રભાવ પવાયમાત્મા પ્રધાનમેવ જ વન્યमोक्षादिका विचित्रा अवस्थाः प्रतिपद्यत इत्यभ्युपगम्यते, तर्हि भवापवर्गयोरात्मनोऽविशिष्टत्वात्किमित्येषोऽतिपरुषदुःखभरभीषणभवभ्रमणभीरुतया निरतिशयानन्दमन्दिरमुक्तिपदाभिलाषुकतया च यमनियमादावनुष्ठाने प्रवर्तते, निष्फलत्वात् । स्यादेतत्, नैवात्मा मुक्त्यर्थमनुष्ठाने प्रवर्तते, किं तर्हि?, देहेन्द्रियमनोविकारसहितं प्रधानमेव ततो न कश्चिन्नो दोष इति, तदयुक्तम्, प्रधानस्याचेतनत्वेन घटादीनामिवालोचकत्वायोगात्, मुक्तयर्थ चेदमनुष्ठानमालोचनापूर्वकं "क्रियासु सर्वोपरमो मोक्ष" इति नियमवता यथा(ह) प्रवृत्तेः । अथ यद्यपि स्वयमचेतनं प्रधानं तथापि तन्मनोविकारावस्थमात्मा चिद्रूपः स्वसान्निध्यादुपाधिः स्फटिकमिव स्वनिर्भासं करोति, यदाह--"पुरुषोऽधिाविोकृतात्मैव, स्वनि समचेतनम् । मनः करोति सान्निध्यादुपाधिः स्फटिकं यथा ॥१॥" इति । स्वनिर्भासितं च तत् आलोचनायां प्रवर्त्तते ततः कथं पुनः पूर्वोक्तदोषाभिष्वङ्गः?, तदुक्तम्-"स तस्येत्थमालोचनायां प्रयोजक इति", तदप्यसमीचीनम्, पुरुषस्यैकस्वभावत्वेनेत्थं –– – – – – – – – – – – – – – – – – – –– જિનદત્તના પણ બંધ –મોક્ષ થવા જોઈએ. કેમકે તે હિંસાદિપરિણતિ અને હિંસાઆર્થિવતિની પરિણતિ જેમ દેવદત્તથી ભિન્ન છે. તેમ જિનદત્તથી પણ ભિન્ન છે. પારરજા (સાંખ્યમતનિરાસ) હવે સાંખ્યમતની મૂછ ઉતારતા કહે છે. ગાથાર્થ :- બંધ અને મોક્ષ અન્યનો છે, આત્માનો નહિ એવું વચન બાળક્ના વચનતુલ્ય છે. તેનો પણ (=અન્યને પણ) બંધ-મોક્ષ નિત્યપક્ષે સંગત નથી. સાંખ્યમત :- આત્મા પુણ્ય અને પાપ કર્મ બાંધતો નથી. કેમકે તે(આત્મા) કર્મનો કર્તા નથી. તેજ પ્રમાણે આત્મા મુક્ત પણ થતો નથી, કેમકે તેને બંધ જ નથી. તેજ પ્રમાણે આત્મા સંસારમાં ભક્તો પણ નથી, કેમકે નિક્તિ છે. સત્વ જસ અને તમસની સામ્યઅવસ્થારૂપ પ્રકૃતિ જ સંસારમાં ભટકે છે, બંધાય છે, અને મોક્ષ પામે છે. ધું જ છે કે “તેથી કોઈ પુરષ(આત્મા) બંધાતો નથી, કે સંસરણ કરતો નથી. અનેક આશ્રયવાળી પ્રકૃતિ જ સંસરણ કરે છે. બંધાય છે, અને મુક્ત થાય છે.” ઉત્તરપક્ષ :- “આત્માથી ભિન્ન-પ્રધાન ( પ્રકૃતિ)નો બંધ–મોક્ષ છે, પણ આત્માને નથી ઈત્યાદિ તમારું કથન અજ્ઞા બાળકના વચનની બરોબરી કરે છે. જો સતત અનુત્પન્ન, અવિનાશી સ્થિર એકસ્વભાવવાળો જ આ આત્મા હોય, તથા પ્રકૃતિ જ બંધ, મોક્ષવગેરે અવસ્થાઓને અનુભવતી હોય, તો સંસાર અને મોક્ષ આ બન્ને સાથે આત્માને સમાનતયા ઈ લાગતું વળગતું નથી. તેથી અત્યંત કોર, દુ:ખથી છલકાયેલા અને ભયંકર બનેલા સંસારમાં ભટક્વાનો ભય આત્માને હોવો જોઈએ નહિ. તેમજ નિરતિશયઆનન્દના મહેલનુલ્ય મોક્ષસ્થાનની પ્રાપ્તિની અભિલાષા સંભવે નહિ. તેથી આત્મા સંસારથી છૂટવા અને મોક્ષ મેળવવા યમ, નિયમવગેરે અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત થશે નહિ. કેમકે આ કૃત્યો નિષ્ફળ છે. સાંખ્ય :- આત્મા મોક્ષ મેળવવા અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત થતો જ નથી. પરંતુ શરીર, ઈન્દ્રિય અને મનના વિકારોથી યુક્ત પ્રધાન જ પ્રવૃત્ત થાય છે. તેથી કોઈ દોષ નથી. ' ઉત્તરપક્ષ :- આ પ્રધાન ( પ્રકૃતિ) તત્વ ઘડાવગેરેની જેમ અચેતન છે. તેથી તે આલોચના કરવા સમર્થ નથી. અને મોક્ષાર્થક થતું અનુષ્ઠાન વિચારપૂર્વક જ સંભવે કેમકે “ક્લિાઓમાંથી સંપૂર્ણ વિરામ જ મોક્ષ છે ઈત્યાદિ નિયમ કરનાર જ (આલોચના કરનાર જ) મોક્ષાર્થક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. તેથી અચેતન અને અવિચારશીલ પ્રધાનતત્વની મોક્ષાર્થક પ્રવૃત્તિનું કથન અસંગત છે. સાંખ્ય :- અલબત્ત, પ્રધાન સ્વયં જડ જ છે. જ્યારે, તે મનોવિકારઅવસ્થામાં હોય છે ત્યારે ચિપ(જ્ઞાનચૈતન્યમય) આત્મા પોતાના સાનિધ્યના પ્રભાવે એ જડ પ્રધાનને સ્વનિર્ભસ (સ્વતુલ્ય) કરે છે. જેમકે લાલ લઆદિ ઉપાધિ સ્ફટિને કહ્યું છે કે “અવિક્તસ્વરૂપવાળો પુરુષ અચેતન મનને સાન્નિધ્યથી સ્વનિર્ભસ કરે છે. જેમકે ઉપાધિ સ્ફટિળે.” આમ આત્માથી નિર્માસ પામેલું (આત્માના સહવાસથી જાણે કે ચેતનવંતુ ભાસતું) મન વિચારણામાં પ્રવૃત્ત થાય છે. તેથી પૂર્વોક્ત શેષો શી રીતે સંભવી શકે ? કહ્યું છે કે “તે (આત્મા) આમ તેની (=મનોવિકારઅવસ્થાને પામેલા પ્રધાનની) આલોચનામાં પ્રયોજક છે. ઉત્તરપક્ષ :- આ વાત તદ્દન ખોટી છે. કેમકે પુરુષ હંમેશા એકસ્વભાવી હોવાથી તેને હંમેશા પ્રયોજક માનવાની –– 1. વારિન તિ પાનામ / ધર્મસંગ્રહણિ ભાગ-૧ થી ૧૬૦
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy