SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ 'सोऽपि' विलयाहाराभिलाषो दृष्टान्तत्वेनोपात्तो न एकान्तेन इहभवानुभूताभिलाषपूर्वक एव, तुरेवकारार्थः । कु इत्याह-- 'यत्' यस्मादनादौ संसारे तन्नास्ति यकन्नानुभूतं, किंतु सर्वमनुभूतमेव, तत्कथं दृष्टान्तबलेनैष प्रथमस्तनाभिलाष इहभवानुभूताभिलाषपूर्वक एव प्रसज्यत इति ॥ १५६ ॥ अथ कदाचित् परो मन्येत नास्य स्तनाभिलाषः, अव्यक्तत्वाद् अपि त्वेवमेव प्रवृत्तिमात्रमिति, अतोऽनुमानान्तरमप्याह- इय पढमं विन्नाणं विन्नाणंतरसमुब्भवं णेयं । विन्नाणत्तातो च्चिय जुवविन्नाणं व बालस्स ॥ १५७ ॥ (इति प्रथमं विज्ञानं विज्ञानान्तरसमुद्भवं ज्ञेयम् । विज्ञानत्वादेव युवविज्ञानमिव बालस्य ।) इतिरेवमर्थे, एवं यथा स्तनाभिलाषोऽभिलाषान्तरपूर्वको ज्ञातस्तथा प्रथमं विज्ञानं विज्ञानान्तरसमुद्भवं ज्ञेयं, विज्ञानत्वादेव, यथा युवविज्ञानं 'बालस्येति' बालावस्थाविज्ञानसमुद्भवम् ॥१५७॥ इह वस्तुनो नात्यन्तासत उत्पादो, नापि सतो निरन्वय एव विनाशः, किंतु कथंचित् सत एव भावान्तररूपतया परिणमनम्, ततो विज्ञानादेर्वस्तुनः स्वरूपमन्वयेन व्याप्तं, विज्ञानं चेन्न विज्ञानान्तरपूर्वकं स्यात् तर्हि अन्वयविरुद्धोऽत्यन्तासत उत्पादोऽभ्युपगतः स्यात्, ततश्च विपक्षाद्व्यापकविरुद्धोपलब्ध्या व्यावर्त्तमानं विज्ञानं विज्ञानान्तरपूर्वकत्वेन व्याप्यत इति प्रतिबन्धसिद्धिः । यत्पुनः 'प्रतिनियतालब्धवित्तलाभलब्धवित्तापहारसुखदुःखादिवैचित्र्यस्य नियामकमन्तरेणानुपपद्यमानत्वादित्याद्याशंक्य प्रतिपादितं भूतानामेव तथास्वभावत्वतो वैचित्र्योपपत्तेर्यदाह-- "जलबुद्बुदवज्जीवा" इत्यादि तन्न साधीयः, प्रत्युत तस्य जीवसिद्धिनिमित्तत्वात् । तथाहि--न जलमात्रात्तद्बुद्बुदवैचित्र्यमुपपद्यते, निमित्ताविशेषतः सदा सर्वत्र चाविशेषेण तद्भावप्रसङ्गात्, ततो यथा जलबुद्बुदवैचित्र्यमन्यथानुपपद्यमानं पवनविशेषादि सहकारिकारणमात्मनो गमयति, तथा भूतमात्रत्वाविशेषेऽपि नरपश्वादिरूपेण सुखित्वदुःखित्वादिरूपेण वा यत् प्रत्यात्मवैचित्र्यमुपलभ्यते तदन्यथाऽनुपपद्यमानमवश्यमदृष्टं गमयति, तदपि च विचित्रकार्यदर्शनाद्विचित्रम्, तदुक्तम्--"आत्मत्वेनाविशिष्टस्य, वैचित्र्यं तस्य यद्वशात् । नरादिरूपं तच्चित्रमदृष्टं ર્મસંહમ્ ॥૨૪” ત્યેતરેવાદ- છે. તેથી આ અનુમાનથી પણ પરલોક્ઝામી જીવની સિદ્ધિ શી રીતે થશે ? (યુવાનના અભિલાષના દૃષ્ટાન્તદ્વારા નાસ્તિક અભિલાષમાત્રમાં ઇહભવાનુભૂતઅભિલાષપૂર્વક્ત્વ' નું આપાદન કરી વિશેષવિરુદ્ધતા દોષનું ભાવન કરવા માંગે છે. કેમકે તેથી બાળક્ના પ્રથમ અભિલાષરૂપ અભિલાષવિશેષમાં પણ ઇહભવાનુભૂત અભિલાષપૂર્વક્તાની સિદ્ધિ તે અભિલાષમાં પૂર્વભવીય અભિલાષપૂર્વક્તાની સિદ્ધિથી વિરુદ્ધરૂપ બને છે.) ઉત્તરપક્ષ :– તમારી ક્લ્પના વ્યાજબી નથી. કારણકે જો બધાજ અભિલાષો ઇહભવાનુભૂતઅભિલાષપૂર્વક હોય, અને તેથી પ્રથમ અભિલાષ પણ આ જ ભવના અન્ય અભિલાષપૂર્વક હોય, તો પછી પ્રથમ અભિલાષમાં પ્રથમપણું જ શી રીતે સંભવે? પ્રથમપણુંનો અર્થ જ એ છે, કે આ ભવના અન્ય અભિલાષપૂર્વક ન હોવું. નહિતર તો અન્ય અભિલાષ એ અભિલાષની પૂર્વે હોવાથી તે અભિલાષ પ્રથમ નહિ રહે. (અને વાસ્તવમાં કોઈ અભિલાષ પ્રથમ નહિ રહેવાથી આ ભવને અનાિિસદ્ધ માનવો પડે. અથવા કોઇ અભિલાષ પ્રથમ બનતો ન હોવાથી તપૂર્વકનો બીજો અભિલાષ, તપૂર્વનો ત્રીજો અભિલાષવગેરે ઉત્તરના તમામ અભિલાષોનો અભાવ થવાથી આ ભવમાં જ મુક્તિનો પ્રસંગ આવે. તેથી અભિલાષમાં માત્ર અભિલાષપૂર્વતાનો જ નિયમ કરવો જોઇએ, નહિ કે ઇડભવાનુભૂત અભિલાષપૂર્વક્તાનો.) આમ સ્તનઅભિલાષમાં પ્રથમપણું વિશેષણરૂપ છે. આ વિશેષણ બાળવગેરેના સ્તનઆદિ અભિલાષમાં ઇહભવાનુભૂત અભિલાષપૂર્વક્તાને બાધ પહોંચાડે છે. અને બાધિત થયેલા ધર્મથી વિરુધ્નાનું ઉદ્ભાવન થઈ શકે નહિ. કેમકે તેમાં વિરુદ્ધતાનું લક્ષણ રહેતું નથી. કેમકે બાધ ન હોય, તો જ વિશુદ્ધ બને છે એવું વિરુદ્ધનું લક્ષણ છે. પપ્પાા વળી, તમે દૃષ્ટાન્તના બળથી વિશેષવિરુદ્ધની ઉદ્ઘોષણા કરે છે. પરંતુ દૃષ્ટાન્ત પણ એકાંતે તેવો (=આ ભવના અનુભૂત અભિલાષપૂર્વકનો) નથી. એમ બતાવતા કહે છે.+ ગાથાર્થ :- તે દૃષ્ટાન્તતરીકે ગ્રહણ કરેલો સ્ત્રીઆહારઆદિ અભિલાષ પણ એકાન્તે આ ભવમાં અનુભવેલા અભિલાષપૂર્વક નથી. કેમકે અનાદિ સંસારમાં એવું કશું નથી કે જે અનુભવ્યું ન હોય, અર્થાત્ બધું જ અનુભવેલું છે. તેથી દૃષ્ટાન્તના બળપર પ્રથમ સ્તનઅભિલાષ આ ભવના અનુભવેલા અભિલાષપૂર્વક જ હોય, તેવો પ્રસંગ શી રીતે આપી શકાય? ન જ આપી શકાય. (મૂળમાં ‘તુ' પદ જ’કાર અર્થક છે.) ૧૫૬ાા અહીં નાસ્તિક પોતાની માન્યતા વ્યક્ત કરે કે, “તરત જન્મેલા બાળક્ને સ્તનનો અભિલાષ સંભવતો નથી, કારણકે તે તદ્દન અવ્યક્ત (=અવિકસિત બુદ્ધિવાળો) છે. તેથી તેની સ્તનઅંગે થતી પ્રવૃત્તિ એમજ–ઉપયોગશૂન્ય માત્ર પ્રવૃત્તિરૂપ જ છે. તેથી તેના અભિલાષને પૂર્વભવીય અભિલાષપૂર્વક સિદ્ધ કરનારું અનુમાન જ અયોગ્ય છે.” (અહીં તસ્ત જન્મેલા બાળક્ની પણ સ્વયં–સ્ફૂરિત તેવી ચેષ્ટા તેના કંઇક વ્યક્ત ચૈતન્યને સૂચવે છે. તેથી તેને તેવો અભિલાષ પણ સંભવે છે. છતાં બાળકનું અન્ય બાબતોમાં અવ્યક્તપણે પ્રત્યક્ષસિદ્ધ અને લોકમાન્ય હોવાથી નાસ્તિકના આ તર્કનું ખંડન કરવાનું બેડી અથવા સ્વમતને સુદૃઢ બનાવવા) મૂળકાર અન્ય અનુમાન બતાવે છે... (વિજ્ઞાનાત્તરજન્ય પ્રથમવિજ્ઞાનથી પરલોકસિદ્ધિ) ગાથાર્થ :- એ જ પ્રમાણે પ્રથમ વિજ્ઞાન અન્ય વિજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, કેમકે વિજ્ઞાનરૂપ છે, જેમકે યુવાનનું વિજ્ઞાન બાળકના (વિજ્ઞાનથી ઉત્પન્ન થાય છે.) (*ઇતિ” પદ ‘એવમ્’=તેજ પ્રમાણે એવા અર્થમાં છે.) જેમ સ્તનાભિલાષનો અન્ય અભિલાષપૂર્વક તરીકે નિર્ણય ર્યો. તે જ પ્રમાણે (બાળકનું) પ્રથમ વિજ્ઞાન અન્યવિજ્ઞાનથી ઉદ્ભવે છે. કેમકે વિજ્ઞાન છે, જેમકે યુવાનનું વિજ્ઞાન બાળકઅવસ્થાના ના વિજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. (અને બાળક્ના વિજ્ઞાનનું કારણ ભૂત વિજ્ઞાન પૂર્વ ભવીય વિજ્ઞાન જ સંભવે છે. તેથી પણ પરલોક્યાયી જીવની ધર્મસંગ્રહણિ ભાગ-૧ ઃ ૧ર૯
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy