SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ s स्यादेतत, क्वचित्संवाददर्शनादस्माभिरप्यनुमानस्य प्रामाण्यमभ्युपगन्तुमिष्यते, परं किं कुर्मो?, यतः 'तुल्यानामपि हेत्वाद्यवयवयुक्ततया प्रमाणाभिमतानुमानसदृशानामपि .अनुमानानां व्यभिचारो दृश्यते, तस्मान्न तत्प्रमाणमङ्गीकुर्मः । एबटुके वधि-स श्यामस्तत्पुत्रत्वात् परिदृश्यमानपुत्रवदित्याद्यनुमानानां हेत्वाद्यवयवोपेततया प्रमाणाभिमतानुमानतुल्यानामपि व्यभिचाये दृश्यते, ततस्तन्मात्रलक्षणकेऽनुमाने सर्वथाऽ(प्योप्रामाण्याशङ्का न निवर्तते, यथा यस्मादेतादृशमेवान्यदनुमानं व्यभिचरत् दृष्टं तस्मान्नेतदपि प्रमाणाभिमतमनुमानं प्रमाण युक्तम्, यस्तु संवादः स कुतश्चिन्निमित्तात्काकतालीय इति । अत्राचार्यः प्रतिबन्दिग्रहेणाह--'किन्न पच्चक्खमिति' यदि तत्तुल्यव्यभिचारदर्शनात्सर्वत्रानाश्वासापत्त्या अनुमानमप्रमाणमुद्रीर्यते, ततः प्रत्यक्षमपि किं नाप्रमाणमुद्गीर्यते?, तदपि हि मरुमरीचिकानिचयविषये जलोल्लेखि प्रादुर्भवत् विसंवादि दृष्टमतः सर्वत्राप्यनाश्वासापत्त्या सर्वस्यापि प्रत्यक्षस्याप्रामाण्यप्रसङ्गो दुर्निवारः । पर आह--'तेसिं विसेसभावा' तेषां प्रत्यक्षाणां विशेषभावात् (तत्प्रत्यक्षस्याप्रमाणभावानी) प्रत्यक्षतदाभासलक्षणविशेषभावान्न तस्य सर्वत्राप्यप्रामाण्यप्रसङ्गः । एतदुई भवति-यदिन्द्रियसाद्गुण्यादिसामग्रीविशेषसंपादितसत्ताकं तत् प्रमाणं, न च तस्य क्वापि विसंवादोऽस्ति । इतरस्तुत्तुि) तदाभासं, न च तद्वाघने प्रमाणाभिमतस्य प्रत्यक्षस्य कश्चिदयाघातो, भिन्नजातीयत्वादिति । आचार्य आह--"इतरेसुवि किन्न सो अथिति' इतरेष्वपि अनुमानेषु किं न 'स' प्रमाणतदाभासलक्षणो विशेषोऽस्ति?, अस्त्येवेति भावः। तवाहि--न हेत्वाद्यवयवमात्रजनितत्वमनुमानलक्षणं, किंतु साध्यार्थान्यथानुपपन्नहेतुदर्शनतत्संबन्धस्मरणजनितत्वं, न चैतल्लक्षणोपेतमनुमानं क्वापि व्यभिचरति । यत्तु तत्पुत्रत्वादिहेत्वाद्यवयवमात्रजनितं तत्तदाभासं, तत्पुत्रत्वादिकस्य हेतोः साध्यार्थान्यथानुपपन्नत्वाभावात्, न च तदाधने प्रमाणाभिमतस्यानुमानस्य कश्चिद्वयाघातो, भिन्नजातीयत्वात् । तस्मादनुमानमपि प्रत्यक्षवत् प्रमाणमेवेति स्थितम् ॥ १२९ ॥ अधिकृत एवार्थे दूषणान्तरमप्यभिधित्सुराह-- - - -— — — —– - - - - - - - - - - - - - - - - - - - - કેટલાક અનુમાનોમાં સ્પષ્ટ અનેકાંતિક્તા ઉપલબ્ધ થાય છે. આમ (સઅસદ્ અનુમાનો મિશ્ર થઈ ગયા હોવાથી) બધા જ અનુમાનોને અપ્રમાણ જાહેર કરવા પડે છે. ભલા દૂધપાક્ના તપેલામાં ચાર ટીપા ઝેર પડે તો પણ આખા તપેલાને ઝેરમય ૫ી ત્યાજ્ય જ કહેવું પડે. નાસ્તિક સામે પ્રશ્ન :- સદ અને અસદ અનુમાનોમાં ઉત્પાદિનું સામ્ય શી રીતે છે ? નાસ્તિક્ત સમાધાન :- જુઓ, તે શયામ છે, કેમકે તેનો(અભિપ્રેતવ્યક્તિવિરોષનો)પુત્ર છે, જેમકે તેના દેખાતા બીજા પુત્રો. (આ અસતઅનુમાન છે, કેમકે યામત્વની તપુત્ર–સાથે વ્યાપ્તિ નથી પણ તેવા પ્રકારના શાઆદિના આહારઆદિ સાથે છે.) આ અનુમાનસ્થળે પ્રમાણનરીક અભિમત (=સત) અનુમાનોના જેવા જ હેતુ દષ્ટાન્તવગેરે અવયવો દેખાય છે. માં પણ આ સ્થળે અનેકાન્ત(યામત્વને બદલે ગૌત્વના દર્શન થાય છે. અને જે હેવાદિ અવયવોથી યુક્ત હોય, તે. અનુમાન” એવું અનુમાનનું લક્ષણ છે. આ લક્ષણ અપ્રમાણભૂત અનુમાનમાં પણ વ્યાપેલું છે. તેથી અનુમાનમાત્રમાં અપ્રામાણ્યની આવી આશંકા દૂર થતી નથી કે આવા જ પ્રકારનું અન્ય(“સ શયામ તપુત્રવાન ઈત્યાદિ) અનુમાન અનેકાંતિક થતું દેખાય છે, તેથી આ પ્રમાણાભિમત અનુમાન પણ પ્રમાણ તરીકે યોગ્ય નથી. - નાસ્તિક પ્રતિ શંકા :- પ્રમાણ તરીકે અભિમત અનુમાન જો પ્રમાણરૂપ ન હોય, તો તે અનુમાનથી થતી અનુમિતિનો અર્થની સાથે સંવાદ કેમ દેખાય છે ? 1 નાસ્તિક્ત સમાધાન - કોઈક નિમિત્તવિરોષને પામી કાતાલીય (કાગનું બેસવુ અને ડાળનું પડવું) ન્યાયથી આ સંવાદ દેખાય છે, નહિક વસ્તુતઃ (પ્રતિબન્દિથી પ્રામાયસિદ્ધિ) નાસ્તિના આ તકને પ્રલાપમાત્રરૂપ ઠેરવવા આચાર્ય પ્રતિબદિ તૈક્ત સહારે કહે છે- ગ્નિ પચ્ચખમ ઉત્તરપલ :- જો પ્રમાણતયા અભિમત અનુમાનને તુલ્ય અન્યઅનુમાનોમાં અનેકાંતના દર્શન થવાથી અનુમાનમાત્રને અપ્રમાણતરીકે જાહેર કરશો, તો પ્રત્યક્ષને પણ અપ્રમાણભૂત જાહેર કરવું પડશે. કેમકે મૃગજળવગેરે સ્થળે પાણી સૂચવતું આ પ્રત્યક્ષ સ્પષ્ટ વિસંવાદી દેખાય છે. તેથી બધા જ પ્રત્યક્ષસ્થળે અવિશ્વાસ ઉભો થવાનો પ્રસંગ હોવાથી બધાજ પ્રત્યક્ષજ્ઞાનોને અપ્રમાણભૂત માનવાનો પ્રસંગ અનિવાર્ય બને છે. - નાસ્તિક :- પ્રત્યક્ષજ્ઞાનોમાં તો પ્રત્યક્ષ અને પ્રત્યક્ષાભાસના લક્ષણમાં વિરોષ(ભેદ) છે. અથવા પ્રત્યક્ષમાં તો, પ્રત્યક્ષ અને પ્રત્યક્ષાભાસરૂ૫ વિશેષ છે. તેથી બધા જ પ્રત્યક્ષમાં અપ્રામાયનો પ્રસંગ નથી. તાત્પર્ય :- ઇન્દ્રિયસાણુણ્ય (-રોગાદિદોષરહિત ઈન્દ્રિય)વગેરે યોગ્યસામગ્રીવિશેષથી પ્રગટતું પ્રત્યક્ષ પ્રમાણભૂત છે. અને આવું પ્રત્યક્ષ ક્યાંય વિસંવાદ પામતું નથી. યોગ્યસામગ્રીના અભાવમાં આવિર્ભાવ પામતું પ્રત્યક્ષ પ્રત્યક્ષાભાસરૂપ છે. આવા પ્રત્યક્ષરાતમાં બાધ આવે તો પણ પ્રમાણસરીક અભિમત પ્રત્યક્ષને કોઈ હાનિ નથી. કેમકે તે ( પ્રમાણભૂત પ્રત્યક્ષ) તેનાથી (પ્રત્યક્ષાભાસથી) ભિન્ન જાતિવાળું છે. (જૂદા લક્ષણવાળું છે.) ઉત્તરપક્ષ :- તો શું અનુમાનમાં પ્રમાણ અને પ્રમાણભાસરૂપ ભેદ નથી ? છે જ. દેખો, હેવાદિઅવયવોથી ઉત્પન્ન થવું આટલું જ અનુમાનનું લક્ષણ નથી. પરંતુ સાધ્યઅર્થના અભાવમાં અસંગત સ્વા હેતુના દર્શનથી અને તે-બે (સાધ્ય અને હેતુ) ના સંબન્ધ(=વ્યામિ)ના સ્મરણથી ઉત્પન્ન થવું આવું અનુમાનનું લક્ષણ છે. આવા લક્ષણથી સભર અનુમાન ક્યાંય વિસંવાદ પામતું નથી. જે અનુમાન માત્ર હેવાદિ અવયવોથી જ પ્રગટે છે, તે અનુમાનો અનુમાનાભાસરૂપ છે, કેમકે ત્યાં ધર્મસંતણિ ભાગ- ૧૧૨
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy