SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ નયસાર ભં . પરિભ્રમણ અને જન્મ મરણની પરપરા તેમજ ક્રિાધાદિની વાસનાઓ ન વર્તતી હોય. સમ્યગ્રદર્શનની પ્રાપ્તિથી જ ભવની ગણતરી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ માટે પણ આ જ વ્યવસ્થા સમજવાની છે. આ પરિસ્થિતિમાં ભગવાન મહાવીરના આત્માને આત્મિકવિકાસને પ્રારંભ ક્યારે ક્યા ભવમાં કેવા સંજોગોમાં થયે? વિકાસનો પ્રારંભ થયા બાદ એકધારો આધ્યાત્મિક વિકાસ જ ચાલુ રહ્યો કે તેમાં ઉત્ક્રાન્તિઅપકાન્તિના પ્રસંગે પણ પ્રાપ્ત થયા? વગેરે જાણવા માટે રણે પ્રભુના દૂતકાલીન છવ્વીશ ભ અને તેમાં પણ પ્રમથ ભવ તરફ સિંહાલન કરવાની ખાસ જરૂર છે. જૈન શાસનમાં વર્તમાન અવસર્પિણું કાલે આ ભરતક્ષેત્રમાં થયેલા ચોવીશતીર્થકર ભગવંતે પૈકી પ્રથમ તીર્થ કર ભગવાન રાષભદેવપ્રભુના તેર ભવ, ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના દશ ભાવ, બાવીસમા તીર્થંકર નેમનાથ પ્રભુને નવ ભવ વગેરે ભવેની સંખ્યા જેમાં પ્રસિદ્ધ છે, તે પ્રમાણે ભગવાન મહાવીર પ્રભુના સત્તાવીશ ભવની પણ પ્રસિદ્ધિ છે. કેઈપણ આત્માના અનન્ત ભવે છતાં તેર, દશ, નવ અથવા સત્તાશ વગેરે ની જે પ્રસિદ્ધિ છે તે આધ્યાત્મિક વિકાસના પ્રારંભની અપેક્ષા છે. જે જન્મમાં પિતાને પોતાના આમસ્વરૂપનું ભાન થાય છે; “હું અનન્ત એશ્વર્યને માલિક છતાં કમની પરાધીનતાના કારણે પામરમાં પામર બની ગયો છું, હું જ છું, શરીર જુદું છે, મારું
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy