SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉતરીને જીવનને અંતર્મળ ફેંકી દેવાનું છે. “કલેશને નબળા પાડવા અને સમાધિના સંસ્કારે પુષ્ટ કરવા માટે તપનું ખૂબ પ્રજન છે” એમ પતંજલીએ યેગશાસ્ત્રમાં કહ્યું છે. મહર્ષિ પતંજલીએ આ રીતે તપને માત્ર ક્રિયાગ કહ્યો અને તેથી જ તેણે ક્રિયાગથી જુદો રાગ સ્વીકાર પડે છે. જેના દર્શનમાં તપની ખાસ વિશિષ્ટતા એ છે કે આપણે તપની વ્યવસ્થામાં ક્રિયાગ અને જ્ઞાન બંનેને સમાવેશ થઈ જાય છે. જેના દર્શનમાં તેથી જ તપના બાહ્ય તેમજ અત્યંતર એવા બે વિભાગ પાડવામાં આવ્યા છે. અને ક્રિયાની સાથે સાથે જીવનશુદ્ધિના આવશ્યક તમામ નિયમને તેમાં સમાવેશ થઈ જાય છે. પરંતુ તપની સાથેસાથે સંયમ–ત્યાગ–વિવેક માટે પણ જેના દર્શને બહુ ભાર મુક્યું છે. ત૫ કરનાર સાધકની સંકલ્પ શકિત મેટા પ્રમાણમાં વધી જાય છે. પણ જો તપની સાથે સંયમ, ત્યાગ અને વિવેકને અભાવ હોય તે એજ તપ આત્માને ઉર્ધ્વગતિમાં લઈ જવાને બદલે અર્ધગતિમાં લઈ જવાના નિમિત્તરૂપ બની જાય છે તે જેલેક્ષા પ્રાપ્ત કરનાર, ભગવાન મહાવીરના એક વખતના શિષ્ય ગૌશાળાએ તપ દ્વારા અનેક સિદ્ધિઓ પ્રાપ્ત તે કરી, પણ એજ સિદ્ધિઓ તેના અનેક ભવ જમણના કારણ રૂપ બની ગઈ વિશ્વભતિએ તપ દ્વારા સિદ્ધિ તે પ્રાપ્ત કરી, પણ પિતાના સંસારી પિતરાઈ ભાઈ વિશાખાનંદીના અસભ્ય વર્તનના કારણે તેણે નિયાણું બાંધ્યું કે: સંયમ ગ્રહણ કર્યા બાદ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy