SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અનંતભવ કરતે આવે છે. તેનું વર્ણન કરવું સંભવે જ નહીં) સમ્યફદર્શન પ્રાપ્ત થયા પછી તે જીવ થેડા ભે પછી વહેલું કે મોડે પણ મેક્ષ અવશ્ય પ્રાપ્ત કરશે જ એ નિશ્ચિત થઈ જાય છે. ભગવાન મહાવીરના પૂર્વભવેનું વર્ણન પણ ગ્રંથકારાએ ત્યારથી જ લખ્યું છે. આમ તે વચમાં નાના નાના ભા થયા પણ તે છેડીને વેતામ્બર સંપ્રદાયમાં નયસારથી લઈને મહાવીર સુધીને ર૭ ભવ માનવામાં આવ્યા છે, દિગમ્બર સંપ્રદાયમાં વીશ જન્મોની કયા પ્રસિદ્ધ છે, તે સિવાયના ભવ ભવેતામ્બર ગ્રંથમાં મળતા આવે છે. દિગંબર ગ્રંથમાં વચ્ચેના ભવને વધારે બતાવી સંખ્યા વધારી દેવામાં આવી છે. પ્રસ્તુત ગ્રંથમાં વેતામ્બર માન્યતા અનુસાર વર્ણન કરવામાં આવ્યું છે. - જૈન ધર્મની માન્યતા અનુસાર તીર્થંકર નામકર્મનું ઉપાર્જન જે વિશેષ ધર્માચરણ દ્વારા થયું હોય છે તેને શ્વેતામ્બર ગ્રંથમાં “વીશસ્થાનક અને દિગંબર ગ્રંથમાં પડશકરણ કહેવામાં આવે છે “નાયાધમ્મકહાઓ” નામના છઠ્ઠા અંગસૂત્રમાં ભગવાન મહિલનાથના જીવન પ્રસંગમાં વીશસ્થાનકનું વર્ણન મળે છે, યથા - इमेहि य णं वीसाएहि य कारणेहिं आसेवियबहु. लीकएहिं तित्थयरनामगोयं कम्मं निव्वत्तिंसु त जहा. अरिहंतसिद्धपवयणगुरु थेर बहुस्सुए तवस्सीसु। वच्छल्ल य तेसि अभिक्ख णाणोवआगेय ॥१॥
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy