SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ શ્રમણ ભગવાન મહાવીર અને ગાનતાન વગેરે આનંદ-પ્રમાદની સર્વ પ્રવૃત્તિ પણ ખંધ થઇ, અને કલ્પિત અમ’ગળના નિવારણ માટે સહુ કોઈ પ્રયત્ન કરવા લાગી ગયા. માહરાજાના પ્રભાવ · જ્ઞાનના ખલવડે ગર્ભાશયમાં વતતા ભગવતે આ હકીકત જે અવસરે જાણી એ અવસરે ભગવંતના અંતરાત્મામાં મોહય ગતિવૃિશો ખરેખર ! મેહમાયાનું સામ્રાજ્ય વિશ્વમાં અનંતકાળથી આ રીતે જ ચાલતું આવ્યું છે. મે તા મારા માતાજીના સુખ માટે ગર્ભાશયમાં મારી કાચા અને અંગોપાંગાનુ` સંગોપન કર્યું, પરંતુ મારી આ પ્રવૃત્તિ માતાજીને સુખશાંતિ આપવાને બદલે દુઃખ અને અશાંતિનુ કારણુ બની. આ મધે પ્રભાવ અનંતકાળથી આત્માને જન્મ –જરા -મરણુ, આધિ-વ્યાધિ-ઉપાધિ અને શોક સંતાપથી ભરપુર એવા સ સારસાગરમાં ગાથા ખવડાવનાર મેહરાજાના છે. પ્રભુની કાયાનું હલનચલન અને સમગ્ર રાજકુટુબમાં માનદ કરૂણાસાગર ભગવંતે ગર્ભાશયમાં પોતાની કાયા અને અગાપાંગાનું જે સંગોપન કર્યું હતું, અને જેના કારણે માતાને અશાંતિ થઈ હતી એ અશાંતિના નિવારણ માટે ભગવતે પોતાના અંગોપાંગેાનુ હલનચલન શરુ કર્યુ” અને આ હલનચલનના માતાજીને ખ્યાલ આવ્યે કે તુરત માતાજી આનન્દ્વમાં આવી ગયા. શાક–સંતાપ દૂર થયા, અને હર્ષોંમાં આવેલ માતા ત્રિશલા પેાતાના સખીવૃંદ વગેરેને કહેવા
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy