SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વગુણસંપન્ન પુત્રરત્નની થનારી પ્રાપ્તિ ૩૧e આનંદ આપનારે એક હજારને આઠ લક્ષણેથી સંપન્ન પુત્રરત્નને જન્મ આપશો. હે સિદ્ધાર્થ રાજન્ ! ત્રિશલા ક્ષત્રિયાણી જે પુત્રને જન્મ આપશે; તે પુત્ર બાલ્યાવયમાં પણ બાળક એગ્ય ચપલતાથી રહિત થશે બુદ્ધિ-વિજ્ઞાન જન્મ જન્માંતરનાં કારણે આપ આપ (અભ્યાસ કર્યા સિવાય) પરિણમેલ હશે. એ તમારે - પુત્ર યૌવનનાં આંગણમાં પ્રવેશ કરશે ત્યારે શર થશે વીર થશે! અને અતૂટ પરાક્રમી થશે. ઉપરાંત વિશાલ રાજ્યને સ્વામી તે થશે પરંતુ છ ખંડને એશ્વર્યને ભેગવનાર ચક્રવર્તી મહારાજા અથવા ત્રણ લેકના નાથ, ચાર ગતિને અંત કરનાર ધર્મતીર્થના પ્રવર્તક ધર્મચક્રવતી તીર્થકર ભગવાન થશે. - સ્વપ્ન શાસ્ત્રનો નિયમ રાજન ! સ્વપ્ન શાસ્ત્રને નિયમ છે કે તીર્થંકર પર માત્માની માતા જે રાત્રિએ તીર્થકરનો આત્મા માતાની કુક્ષિમાં ગર્ભપણે અવતરે છે તે રાત્રિએ ગજ વૃષભાદિ ચૌદ મહાસ્વનેને જોઈને જાગે છે. ચક્રવર્તીની માતા પણ ચક્રવતીને આત્મા માતાની કુક્ષિામાં ગર્ભપણે અવતરે છે ત્યારે એજ ગજ વૃષભાદિ ચૌદ મહાસ્વપ્નને જોઈને જાગે છે (ફક્ત તીર્થકરની માતાને આવતા ગજ, વૃષભાદિ ચૌદ મહાસ્વપ્નોની અપેક્ષાએ ચક્રવર્તીની માતાને આવતા ચદ સ્વપ્ન જરા ઓછી કાંતિવાળા હોય છે) વાસુદેવની માતા વાસુદેવને આત્મા ગ પણે અવતરે છે તે અવસરે ગજ-વૃષભાદિ ચૌદ મહાસ્વપ્ન પૈકી કેઈપણ સાત સ્વપ્નને જોઈને જાગૃત થાય છે. બલ- 1 F. 4 : "
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy