SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨, શ્રમણ ભગવાન મહાવીર ના કારણે કર્મસત્તાના સામાન્ય નિયમનું અતિક્રમણ થાય, તેવું વિશિષ્ટ અશુભ કર્મ તે જીવ બાંધે છે. અને એ વિશિઆ કર્મને ભેગવટે ચાલું સામાન્ય ભેગવટાથી જુદી જ રીતે ભગવાય છે. એ ભેગવટાના પ્રસંગે સામાન્ય જનતાને અતિ આશ્ચર્યકારક લાગે એટલે તેને “અરરા” તરીકે ગણુવામાં આવે છે. આવા અચ્છેરાએ વારંવાર નથી બનતા પણ અસંખ્ય કિંવા અનંતકાળ દરમિયાન કેઈવાર #ગવાન્ મહાવીર માટે આ પ્રસંગ આવવાનું કારણ જેનશાસનમાં ભગવાન મહાવીરના આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિની અપેક્ષાએ સ્થૂલ ભવોની સંખ્યા સત્તાવીશ હોવાનું સુપ્રસિદ્ધ છે. આ સત્તાવીશ ભ પૈકી ત્રીજે ભવ મરિચિને હતે. મરિચિકુમાર ભરત ચક્રવર્તીના પુત્ર અને પ્રથમ તીર્થકર ભગવાન શ્રેષભદેવના પૌત્ર હતા, યોવનનાં પ્રારંભકાળમાં જ ભગવંતની ધર્મદેશના શ્રવણ કરવાથી ૌરાગ્ય વાસિત બની મરિચિ રાજકુમારે ભગવંતની પાસે સંયમને સ્વીકાર કર્યો. જ્ઞાન-ધ્યાન સાથે ઉગ્ર તપશ્ચર્યા વડે સંયમી જીવનમાં મરિચિમુનિ ઘણું આગળ વધ્યા. આચારાંગ વગેરે અગ્યાર અંગ-આગમ શાસ્ત્રના પારંગત થયા. આટલી ઉચ્ચકક્ષાએ પહોંચવા પછી તપસ્યાના પારણા માટે શ્રીષ્મઋતુના પ્રચંડ તાપમાં મધ્યાહ્ન સમયે એકવાર ગોચર માટે નીકળ્યા બાદ ઊષ્ણ પરિસહ કાયાની માયા ઉભી કરી.
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy