SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન લેખક શ્રી અગરચંદજી નાહટાએ આપેલી શ્રદ્ધાંજલિ જૈનધર્મમાં સર્વોચ્ચ સ્થાન તીર્થકરનું છે. જેનધર્મના નવકાર મહામંત્રમાં પ્રથમ અરિહંતને, તેના પછી સિદ્ધોને નમસ્કાર કરવામાં આવ્યું છે, કારણ કે સિદ્ધોને સ્વરૂપને બતાવનાર અરિહંત જ હોય છે, તેથી તેમને ઉપકાર સૌથી મહાન છે. આમ તે સિદ્ધ; બુદ્ધ અને મુક્ત એમ આત્માની સર્વોચ્ચ સ્થિતિ છે પરંતુ સિદ્ધને શરીર, ઈન્દ્રિયે વગેરે હેતું નથી, તેથી તેઓ કઈ પર પ્રત્યક્ષ ઉપકાર કરી શકતા નથી, જ્યારે અરિહંત-તીર્થકર પિતાની લાંબી આયુષ્ય મર્યાદામાં લાખો-કરોડે વ્યકિતઓને મોક્ષમાર્ગ બતાવે છે. તેનાથી અનેક વ્યક્તિઓ પ્રતિબંધ પામી “મોક્ષમાર્ગ પામે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ અથવા તીર્થની સ્થાપના કરવાને કારણે જ અરિહંતને તીર્થકર કહેવામાં આવે છે. તેઓ પિતાના પૂર્વજન્મમાં ગુણવાન વ્યક્તિએની ભક્તિ અને સેવા કરે છે તેના ફળ સ્વરૂપે સમ્યગ્રદર્શન પ્રાપ્ત કરીને આત્મા ઉન્નતિમાં આગળ વધે છે, તીર્થકર પિતાના જન્મ પહેલાના આગલા ભવમાં “વીશ સ્થાનક કે ઓછા વત્તાની આરાધના કરે છે ત્યારે સર્વ જન કલ્યા ણની કામના અત્યંત તીવ્ર ભાવે કરે છે. તેથી તીર્થકર નામકર્મ જેવા મહાન પુણ્યદયને વિશિષ્ટ કર્મબંધ થાય છે. જેના પરિણામે ત્રીજા ભવમાં તે તીર્થકર બને છે. તેમનામાં એક વિશિષ્ટ પ્રકારની ગ્યતા હોય છે. જેથી ગર્ભ અને જન્મથી
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy