SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ મારે ખુલાસો ૨૫૭ લિત વર્ણનથી તત્ત્વજ્ઞવાંચકે તે આક્રીન ચંઈ ગયા. વાંચીને અનુ. મેદનાના પત્રો પણ આવતા. હું પૂજ્યશ્રીને કહેતો કે જુઓ કેટકેટલા આત્માઓ આપની જ્ઞાન પ્રસાદીનો લાભ ઉઠાવી રહ્યા છે. કેરાની માંગણી લેખ લખવાની દર મહિને આવે. પૂજ્યશ્રીને હું કાળજી રાખી લખવાનું શરુ કરાવી દેતો. ઘણી વાર એક કલાકનું એકાંત કાઢવું ઘણું મુશ્કેલ બનતું પણ સળંગ લેખમાળા એટલે મુશ્કેલીમાં કઇ વેઠીને પણ લેખ લખી નાખતા અને તેઓ એક જ બેઠકે કલાકમાં ત્રણથી ચાર પાના લખી નાખતા પછી મને આપે અને કહે કે નજર કરી લેજે પછી મોકલાવી દે છે. આ રીતે લાંબા સમય સુધી પ્રવૃત્તિ કરી તો આટલું લખાયું, પણ તે પછી થયું એવું કે કમનશીબે જૈનયુગ” માસિકનું પ્રકાશન બંધ થયું એટલે લખવાને વ્યવસાય બંધ થયો અને જયારે બંધ થયું ત્યારે રમો ભવ શરૂ થઈ ગયો હતો. જે એકાદ બે વરસ ચાલ્યું હોત તો પુરી શાસ્ત્રીય પદ્ધતિથી લખાએલું અનોખું અને બેજોડ એવું એક ભગવાન મહાવીરનું સંપૂર્ણ જીવનચરિત્ર આપણે પ્રાપ્ત કરી શક્યા હોત! જે કે હું તે પાછળથી સમય કાઢી ધીમે ધીમે ચરિત્ર પૂરું કરવા ઘણી. વાર યાદીઓ આપ્યા કરતા પણ લખી ન શકે જેનયુગને મહિને ફરજ્યિાત ખેરાક નીરવો પડે તેમ હતું એટલે લેખને ખેરાક આપ્યા સિવાય ચાલે તેમ ન હતું, એ મોટી ચિંતા એમને માથે સવાર હતી એટલે લખવાની ફરજ પડતી એટલે લખી શકતા અને આ નિમિતે સમાજના સદભાગ્યે આટલી એમની કલમ પ્રાસાદી મળી શકી ! ' અરે તત્ત્વાર્થના ભાષાંતર માટે પૂજ્યશ્રીજીને ૪૦ વરસ પહેલાં એટલે સં. ૨૦૦૦ની સાલમાં અમદાવાદમાં નાગજીભૂદરની પાળે તત્ત્વાર્થસૂત્રની વાચના આપતા હતા અને એટલું સરસ સમજાવતા ત્યારે શ્રોતાઓ મને કહેતા કે ગુરુજી પાસે ભાષાંતર કરીને ? ત્યારે પણ મેં વિનંતિ કરેલી મારી એ પ્રાર્થના જે ફળી હોત તે તન્હા
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy