SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદ ગુરુદેવ અંગે મારે કંઇક કહેવાનુ છે— —આચાય શ્રી યશાદેવસૂરિ તત્ત્વજ્ઞાનના ઉંડા અભ્યાસ હાય પણ સાથે પ્રવચનકાર હાય એવુ' ન પણ હાય ! બંને શકિત હાય છતાં લેખક પણ હાય જ એવુ ન અને! જ્યારે આપણા પૂજ્ય યુગ દિવાકર આચાર્ય શ્રીજીની જન્માન્તરની ઉત્તમ જ્ઞાન સાધનાના પ્રતાપે જ્ઞાનાદિ ક્ષેત્રના અંતરાયે યથાચિત રીતે તાડયા હતા એટલે તેએશ્રીને અનુકૂળ મન-ઉત્તમ વિચાર, શકિત અને ઉંડી ચિંતનશક્તિ, મૌલિક તત્ત્વને સરલતાથી રજૂ કરવાના કસબ, આ ત્રણેય ગુણા આ કાળના હિસાબે સ્વ-પર કલ્યાણ માટે ઉત્તમ કહી શકાય તેવા પ્રાપ્ત થયા હતા. મહાન ભગવતી સૂત્રનાં એમના છૂપાએલાં પ્રવચના અને ૨૬ ભવની ભગવાન મહાવીરની પુસ્તિકા અને છાપામાં લખાએલા તાત્ત્વિક લેખા એના પુરાવાઓ છે. દ્રબ્યાનુયોગને લગતા તત્ત્વા, ક ગ્રન્થ, કમ્મપયડી, પંચવસ્તુ વગેરે દ્રવ્યાનુયાગના ગ્રન્થાનુ અધ્યયન મનન ખૂબ જ શ્રેષ્ઠ હતુ. ગુણસ્થાનકની ચેનલના તેા તેઓ, શ્રેષ્ઠ વ્યુત્પન્ન અને અજોડ અભ્યાસી હતા. ઉપચેાગ, લેશ્યા, ક્ષપશ્રેણિ, ઉપશમશ્રેણિ વગેરે ઉચ્ચ કક્ષાના વિષયોની વ્યાખ્યા રજૂ કરતા ત્યારે એકાકાર બની જતા. એમની પ્રવાહબદ્ધ વાણી ચાલે ત્યારે આત્માને સ્પર્શતું કઇંક નવ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy