SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ વિ‘શતિસ્થાન-ત્રીજું પ્રવચન પદ ૨૧૫ ww આ વાતને આ રીતે સમજવા પૂર્વક વિશ્વના સર્વજીવાને સિદ્ધપદની પ્રાપ્તિ માટે ધર્મતીનાં પ્રવર્તનની સર્વોત્કૃષ્ટ ભાવના સતત ધારણ કરનાર આત્મા પણ તીથ કર નામકર્મના અવશ્ય નિકાચિત અધ કરે છે અને ભાવિકાલે તે આત્મા તી કરપદ પ્રાપ્ત કરે છે, તેમજ સિદ્ધપદની પ્રાપ્તિનું અસાધારણ કારણ ધર્મતીથ પ્રવર્તાવ છે. આ ધર્મતીર્થને શરણે આવનાર ભવ્યાત્માને વિષય કષાયના અનાદિકાલીન સંતાપના કાયમ માટે ઉપશમ થાય છે. આ તીર્થના શરણે આવનાર ભવ્યાત્માની અનાદિકાળથી ચાલુ રહેલી ભેગપિપાસા સથા નિવૃત્ત થાય અને આ તીનું યથાર્થ શરણ લેનાર ભવ્યાત્મા પેાતાના આત્મસ્વરૂપની સંપૂર્ણ નિર્મલતા પ્રાપ્ત કરે છે. અરિહંતે સરળ વવજ્ઞામિ, सिध्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि આ ત્રણ પદોની અપેક્ષાએ દેવહિમ્મત્ત ધમાં સરળ પવન્નમિ આ ચેાથા પદનું મહત્ત્વ ઉપર જણાવેલ કારણે ઘણુ વધી જાય છે. ચેાથું . આચાર્ય પદ ત્રીજા પ્રવચન પદ્મ પછી ચેાથા પદ્યમાં આચાય પદનુ સ્થાન છે, ભગવાન તીર્થંકર દેવની ગેર હાજરીમાં ગણુધર ભગવત વગેરે આચાય ભગવતા જૈનશાસનના શિરવાજ છે. તીર્થંકર દેવોએ ધર્મતી નું પ્રવર્તન કર્યું પણ એ ધર્મતીર્થને હજારો લાખા યાવત અસય વર્ષોં પંત
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy