SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલાક અને મહર્ષીિક દેવ ૧૯૩ હસ્ત પ્રમાણુ જ હોય છે, આયુષ્યના લગભગ ઘણા ખરા સમય આત્મચિંતન અને વિશ્વના સ્વરૂપની વિચારણામાં જ એ દેવેશ પસાર કરે છે કેઈવાર અત્યંત ગહન અતીન્દ્રિય ભાવામાં શકા થાય ત્યારે મનથી ને મનથી તીર્થંકર સર્વોત્ત ભગવાને પોતાના સ્થાનેથી ભાવવંદન કરવા સાથે પ્રશ્ન કરે છે અને સમાધાન પ્રાપ્ત કરે છે. નવવેયક અને અનુ ત્તર વિમાનવાસી દેવા કલ્પાતીત હાવાથી તીથંકર ભગવંતનાં કલ્યાણકાદિ પ્રસંગે અથવા અન્ય કોઈપણ કારણે આ દેશને પૃથ્વીતલ ઉપર અર્થાત્ મનુષ્યલાકમાં આવવાપણું નથી હાતુ'. જિનેશ્વર દેવાના કલ્યાણક વગેરે પ્રસંગે પેાતાના સ્થાને રહ્યા રહ્યા ભાવ - ભકિત કરવા દ્વારા કલ્યાણકાની ઉજવણી કરવાના એ દેવાના આચાર છે. - દેવલાક તથા નારકીના સ્થાન માટે શંકાનુ સમાધાન વર્તમાનમાં કેટલાક મહાનુભાવાને દેવલાક અને નારકનાં સ્થાન માટે શંકા હાય છે. મુંબઈ જેવા શહેરમાં મરીન લાયન્સ અથવા મલબાર હીલના સ્થાનેા એજ સ્વગલાક અને આજુબાજુ ગટરોના દુ ધમય વાતાવરણથી ભરપૂર ચાલીઓ અથવા વાંદરાની ખાડી પાસેના ઝુંપડાએ એ જ નારલેાક” આવું આવું કેટલાક મહાનુભાવાનુ મંતવ્ય હાય છે પણ એ મંતવ્ય ખરાબર નથી. વિશ્વમાં એવું પણુ કાઈ સ્થાન અવશ્ય હાવુ જોઇએ કે જ્યાં ભૌતિક સુખના સાધનામાં કોઈ અપૂર્ણતા ન હોય, માનવ ા ભ- મ. ૨૩
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy