SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રમણ ભગવાન મહાવીર યાદિ પદ વગેરે લકત્તર અધિકારોની અનુકૂળતા પ્રાપ્ત થવામાં ભાવદયાની પ્રધાનતા સાથે તેની તરતમતા એ જ મુખ્ય કારણ છે. તેમજ ચક્રવર્તી પણું. વાસુદેવપણું પ્રતિવાસુદેવપણું યાવત્ રાજા-મહારાજા-મહામાત્ય, નગરશેઠ વગેરે લૌકિક અધિકાર પ્રાપ્ત થવામાં દ્રવ્યદયાની તરતમતા હેતુરૂપ છે. દ્રવ્યદયા અને ભાવદયાની સંક્ષિપ્ત વ્યાખ્યા આજે દ્રવ્યદયાની જરૂર નથી” એમ કેઈ કહે છે તે વાત એકાંતે બરાબર નથી, તે જ પ્રમાણે ભાવદયાને તરછેડીને એકાંતે દ્રવ્યદયાની પ્રવૃત્તિને પ્રધાનતા આપવામાં આવે છે તે માર્ગ પણ બરાબર નથી. દ્રવ્યદયાના સ્થાનમાં દ્રવ્યદયાનું પ્રાધાન્ય છે, અને ભાવદયાનાં સ્થાનમાં ભાવદયાની મુખ્યતા છે. દ્રવ્યદયા એ ભૌતિક સુખનું સાધન છે અને ભાવદયા એ આત્મિક સુખનું સાધન છે. છએ કાયાના જીવોની રક્ષા કરવી, દીનદુઃખીની સેવા તેમ જ માતાની માવજત કરવી અને મૂળ સંસ્કૃતિને ધકકો ન લાગે તેને લાયક ઔષધાલય વગેરે સમાપયેગી કાર્યોની સ્થાપના કરવી વગેરે દ્રવ્યદયા છે. તેમજ સ્વયં ધર્મની આરાધના કરવા સાથે અન્ય આત્માઓને શુદ્ધધર્મની પ્રાપ્તિ કરાવવી અને તેનાં સાધન તરીકે સાતે ય ક્ષેત્રોને પોષણ આપવું તેનું નામ ભાવદયા છે. વિમલ રાજાએ ઉપાર્જન કરેલ પુણ્યાનુબંધી પુણ્ય શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના આત્મમંદિરમાં બાવીશમા વિમલ રાજાના ભવ દરમ્યાન ભાવદયાનું સ્થાન તે
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy