SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] પશુ-પશુઓમાં તરતમતા શ્રમણ ભગવાન મહાવીરદેવને આત્મા નયસારના ભવની અપેક્ષાએ સ્કૂલ ર૭ ભલે પૈકી ૨૦ માં ભવમાં સિંહ તરીકે ઉત્પન્ન થયે છે. તિર્યંચના ભવમાં કઈ પણ વાર ગાય, બળદ વગેરે પશુ જીવનમાં જન્મ થે એ યદ્યપિ અશુભેદય છે. એમ છતાં એ ગાય અથવા બળદ વગેરે પશુ જીવનમાં સિડ, વાઘ, દીપડા, બિલ્લી વગેરે પશુઓની અપેક્ષાએ ક્રૂરતાનું પ્રમાણ અતિ અલ્પ હોય છે, અને તેથી હિંસા વગેરે તીવ્ર પાપથી સ્વાભાવિક રીતે બચાવ થાય છે. એટલું જ નહિ પણ એ ગાય, બળદ વગેરે પશુઓ અનેક કષ્ટ સહન કરીને પણ માનવસમુદાયને દુધ, ખેતી છાણ, મૂત્ર વગેરે સામગ્રી પૂરી પાડવા દ્વારા ઉપકારક બને છે. અને એ રીતે પુણ્યપ્રકૃતિને બંધ કરી મનુષ્ય અથવા દેવગતિમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. તે જ્યારે વાઘ, દીપડા, સિંહ, બિલાડી, વગેરે ચેપગા પ્રાણુઓની તેથી લગભગ વિપરીત દશા હોય છે. કેઈ વાર કઈ જીવવિશેષની વાત અપવાદ રૂપે બાજુમાં રાખીને શ્ર મ. ભ. ૧૬
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy