SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રમણ ભગવાન મહાવીર આટલા સુદીર્ઘ સમય સુધી ઉત્પત્તિના કાળથી આયુ બ્દની સમાપ્તિ પર્વત ઉપર જણાવ્યા પ્રમાણે પાંચ-પાંચ ઝાડ ઉપરાંત ભયાનક દર્દીને એક સાથે ભેગવટે એ નારકીના છ અશરણપણે કરે છે. આ પરિસ્થિતિમાં એ નારકીના જીવોની વેદનાઓ... ત્રાસ, દુઃખે, યાતનાઓ, કર્ણો....કેવાં અસહ્ય, દારૂણ અને ભીષણ હશે....! એની કલ્પના જ આવી શકે એમ નથી... એ વિચાર જ ધ્રુજાવી મૂકે એવે છે.... દુઃખની સતત પરંપરા . નરકગતિમાં, અને તેમાંય છઠ્ઠી–સાતમી નરકમાં ઉત્પન્ન થનાર જીવાત્માઓને માત્ર એકલે પાપને જ ઉદય હોય છે એમ નથી. પાપના એટલે કે અશુભ કર્મનાં ભેગવટા સાથે અમુક પ્રમાણમાં શુભકમને-પુણ્યને ભેગવટો પણ હોય છે. નરકગતિ, નરકનું આયુષ્ય..અશાતા વેદનીય, હુંડક સંસ્થાન, અશુભવર્ણ બંધ રસ સ્પર્શ, વગેરે વગેરે પાપ પ્રકૃતિએના ઉદયની સાથે સાથે પંચેન્દ્રિય જાતિ, ત્રસ નામ કર્મ પ્રત્યેકનામ કર્મક્રિયશરીર...વગેરે પુણ્ય પ્રક તિઓ પણ ઉદયમાં અવશ્ય વર્તતી હોય છે. એમ છતાં પાપ પ્રકૃતિ તીવ્ર રસવાળી યાવત્ નિકા ચિત જેવી અવસ્થાવાળી હેવાથી....અને પુણ્ય પ્રકૃતિઓ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy