SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ભગવાન, મહાવીર AAJ wwwwwwmm એજ પ્રમાણે નવ બલદેવા જે વાસુદેવના વડીલ બ ધુઆ હાય છે. એમનાં નામેા, સમય અને ગતિ આ પ્રમાણે છે. ૧૨૮ બલદેવનુ નામ અચલ વિજય શ્રીભદ્ર કયા તીથ કર પ્રભુના શાસનમાં • શ્રેયાંસનાથ વાસુપૂજ્ય સ્વામી વિમલનાથ સુપ્રભ સુદર્શન આનંદ કઈ ગતિમાં માક્ષ માક્ષ માક્ષ માક્ષ માક્ષ માક્ષ અનંતનાથ ધર્મનાથ અરનાથ નંદન અરનાથ માક્ષ રામચંદ્ર (શ્રી પદ્મ) મુનિસુવ્રત સ્વામી | મેક્ષ નેમિનાથ અલરામ બાહ્ય સુખ-દુઃખની ચરમસીમાએ સાતમી નારકીનું સ્થાન કે જ્યાં શ્રમણ ભગવાન મહાવીરને આત્મા ત્રિપૃષ્ણ વાસુદેવના ભત્રમાંથી અધિકાધિક આરભ અને પરિગ્રહના કારણે સન્ન થયેલ છે. એ સાતમી નારકી જેવુ' વધુ બાહ્ય દુઃખનું સ્થાન અખિલ વિશ્વમાં ખીજુ કાઈ નથી. પૌદ્ગલિક કિવા ખાદ્ય સુખનુ ચરમ સ્થાન જેમ સવા સિદ્ધ વિમાન છે, તે જ પ્રમાણે પૌદ્ગલિક અથવા શારીરિક-બાહ્ય દુઃખની ચરમસીમાનુ સ્થાન સાતમી નરક છે. પંચમ દેવલાક સર્વજ્ઞ કથિત શાસ્ત્રોનાં વચન પ્રમાણે આ સાતમી નરકમાં રહેલા નારકીના જીવાને પાંચ ક્રોડ, અડસઢ લાખ,
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy