SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમો ભવ ‘ત્રિપૃષ્ઠ-વાસુદેવ દુઃખોની પરંપરા ચાલુ રહે છે. મુક્ત અવસ્થાનું અસાધારણ કારણ સંવર અને નિર્જરા છે તથા સંવરનિર્જરાનું કારણ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યકચારિક છે. સમ્યગ્ગદર્શન એ આત્માને શુદ્ધોપગ અથવા શુદ્ધ ચેતના છે અને સમ્યકૂચારિત્ર એ પણ આત્માની શુદ્ધ ચેતના છે. એટલે એટલે આત્માને શુદ્ધોપગ અથવા શુદ્ધ ચેતન તેટલા તેટલા અંશે કર્મને સંવર અને સકામ નિર્જરા પ્રગટ થાય છે. કેઈ સુવિહિત ધર્માનુષ્ઠાનનું શુદ્ધ ધ્યેય સંવર અને નિર્જરા છે અનુક્રમે ચૌદમા અગી ગુણસ્થાનકે સર્વસંવર અને સંપૂર્ણ નિર્જરા પાપ્ત થાય છે. તેમ જ આત્મા સર્વ પ્રકારે કર્મરહિત થઈ મુક્ત અવસ્થા પ્રાપ્ત કરે છે. આ બધી અનુકૂળતા મનુષ્યજીવન સિવાય અન્ય કોઈપણ જીવનમાં પ્રાપ્ત થતી નથી. મનુષ્યજીવનમાં ચક્રવતીપણું અથવા વાસુદેવની પદવી પુણ્યગે કદાચ પ્રાપ્ત થઈ જાય એમ છતાં એ બધેય વૈભવ અનિત્યસંગી છે. છે. સમ્યગુર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ આત્માનું સ્વતત્વ છે. તેમ જ ક્ષાયિક ભાવે એ ગુણે જે આત્મમંદિરમાં પ્રગટ થયા તે પછી અનંતકાળ પર્યત તે ગુણે આત્મમંદિરમાં સદાય અવસ્થિત રહે છે. કર્મના દયિક ભાવે કેઈપણ અનુકૂળ કે પ્રતિકૂળ સામગ્રી જીવનમાં પ્રાપ્ત થયા બાદ સંવર અને નિર્જ કરાવનાર સ્વભાવદશામાં આત્મરમણતા ટકી જાય તે જીવન ધન્ય ધન્ય બની જાય છે. ત્રિપષ્ઠવાસુદેવને પુનઃ સમ્યકત્વની પ્રાપ્તિ ભગવાન શ્રેયાંસનાથ પ્રભુની ધર્મદેશનાનો આ તો અતિ
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy