SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનુભાવ મરિચિ યાને. ૩૯ દિલમાં અનુકંપ–દયાનું સ્થાન અનુપમ હતું. મરિચિ માટે એ સાધુઓના દિલમાં ભાવદયાનું ઝરણું અખ્ખલિતપણે ચાલું હતું, એમ છતાં વિરતિવંત-સંયમી સાધુએ અસં મીઅવિરતિવંત ગૃહસ્થની માંદગીના પ્રસંગે સીધી રીતે સેવાચાકરીની પ્રવૃત્તિમાં ન જોડાય. પિતાના સંયમ ધર્મની મર્યાદા સચવાય તે પ્રમાણે ઉપદેશદ્વારા ગૃહસ્થ મારત સેવાચાકરીની વ્યવસ્થા માટે ખ્યાલ આપે. સીધી રીતે અસંયમીની સેવા–ચાકરી કરવામાં અસંયમનું પિષણ થાય અને પરિણામે પિતાના સંયમમાં શૈથિલ્ય આવે. એ હેતુએ જ આપ્તમહર્ષિઓએ નિળિો વેરાવરિયું ર ના (સાધુઓ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરે, વગેરે નિયમે અને મર્યાદાઓનું પ્રતિપાદન કરેલું છે. આવા પ્રસંગે સાધુઓના દિલમાં દયા કે અનુકંપાને અભાવ છે એવી અનુચિત કલ્પના કરવાની કશી જરૂર નથી. સાધુધર્મના આચારવિચારે ભિન્ન છે. શ્રાવકધર્મ (ગૃહસ્થધર્મ)ના આચારવિચારે ઘણા ભિન્ન છે, શ્રાવકધર્મમાં દ્રવ્યદયા-ભાવદયાઉભયની પ્રધાનતા છે. જ્યારે સાધુધર્મમાં ભાવદયાની પ્રધાનતાપૂર્વક દ્રવ્યા છે. યે કાયના જીને અર્થાત વિશ્વના સર્વ જીવાત્માઓને અભયદાન દેવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરનાર મુમુક્ષ મુનિવરના મને મંદિરમાં દયા–અનુકંપાન હેય એ બને જ કેમ? ગૃહસ્થાશ્રમમાં જીવનની અનુકૂળતા માટે સાધુઓ કેમ જરૂરિયાતનું ધ્યાન આપતા નથી ?” આવા પ્રકારના પ્રશ્નો આજે પૂછવામાં આવે છે, પરંતુ શ્રદ્ધા
SR No.006027
Book TitleBhagwan Mahavirna 26 Bhav
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherMuktikamal Jain Mohan Granthmala
Publication Year
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy