SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૩૧ પદ ૩૨ (રાગ : સામે૨ી) નિવુર થયે ક્યું સેં, પિયા તમ. ॥ નિg. ॥ में तो मन वच क्रम करी राउरी, राउरी रीत अनेसें ॥ निठु. ॥ फूले फूले भमर कैसे भाउंरी भरत हुं, निवहे प्रीत क्यूं ऐसे । में तो पियु ते ऐसी मिली आली, कुसुम वास संग जैसे ॥ निठु ॥ ॥२॥ ऐंठी जान कहा परे एती, नीर निवाहिये भैंसे । गुन अवगुण न विचारो आनन्दघन कीजिये तुम तैसें ॥ निठु. ॥ · ૨૩૧ 11911 11311 પદ ૩૦માં મમતાને આપદા - અલક્ષ્મી અને સમતાને સંપદા લક્ષ્મી - સાચી લક્ષ્મી છે એની સમજણ મેળવી, પદ ૩૧માં મમતાના પડખે પતન છે અને સમતાના સાથમાં ઉત્થાન છે, એ સમજાયું હોવા છતાંય ચેતન કુમતિના રવાડે ચડે છે અને સુમતિની સામુંય જોતો નથી તે માટે સુમતિ સમતાચેતના એના પિયુ ચેતનને પોતાનો અણગમો વ્યાકુળતા વ્યકત કરતાં ઉપાલંભ આપે છે તેનું ચિત્રણ આ પદમાં છે. ચેતનાના ચેતનને અપાતા આ ઉપાલંભમાં યોગીરાજજીએ દ્રવ્ય-ગુણ-પર્યાયની વાતો અદ્ભૂત રીતે ગર્ભિતપણે ગૂંથી લીધી છે. · નિષ્ઠુર ભયે કર્યું ઐસેં, પિયા તમ. નિહ. મૈં તો મન વચ ક્રમ રાઉરી, રાઉરી રીત અનેસૅ નિષ્ઠુર...૧. પંદ ૧૩માં જે વાતો સમતારૂપી ચેતનાએ એના ચેતનને કહી હતી તે જ અહીં દોહરાવે છે. ચેતના એના પિયુ ચેતનને કહે છે “હે પ્રિયે ! તમે (તમ) મારી પ્રત્યે આવા ઐસે) નિષ્ઠુર - કઠોર કેમ (કયું) થયા (ભયે) છો ? મેં તો પ્રિયે મારા મન, વચન, કાયા સર્વસ્વ તને ધરી દીધાં છે અને જીવ પળે પળે પોતાના ભગવાન આત્માની વિરાધના મિથ્યાત્વના કારણે કરી રહ્યો છે.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy