SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૨૧ ૧૪૧ પદ - ૨૧ (રાગ - ગોડી) निसानी कहा बतावू रे, तेरो अगम अगोचर रुप ॥ नि. ॥ रूपी कहुं ता कुछ नहीं रे, बंधे कैसे अरूप । रूपारूपी जो कहुं प्यारे, ऐसे न सिद्ध अनूप ॥ नि. ॥१॥ शुद्ध सनातन जो कहुं रे, बंध न मोक्ष विचार । न घटे संसारी दिसा प्यारे, पुण्य पाप अवतार || नि. ॥२॥ सिद्ध सनातन जो कहुं रे, उपजे विनसे कौन । ૩પને વિનસે નો લઉં રે, નિત્ય કલાવિત કોન || Mિ. II . सर्वांगी सब नय घनी रे, माने सब परमान । नयवादी पल्लो ग्रही प्यारे, करे लराई ठान ॥ नि. ॥४॥ अनुभव अगोचर वस्तु है रे, जानवो एहीरे लाज । कहन सुननको कछु नहीं प्यारे, आनन्दघन महाराज || नि. ||५|| આ પદ દ્વારા યોગીરાજજી દ્રવ્યાનુયોગને સ્પર્શતા આત્મસ્વરૂપની સંકીર્ણતા કેવી છે તેના પ્રશ્નોની ઝડી વરસાવી આત્માના વિષયમાં આપણને મૂંઝવી મુકતા હોય એવું જણાય છે. પરંતુ આ તો આપણાં સહુની પોતાની મુંઝવણ છે, જેને યોગીરાજજીએ વાચા આપી છે અને પછી ઉપસંહારના ચોથા અને પાંચમા ચરણમાં આપણી મુંઝવણને દૂર કરી સ્વરૂપનું સત્ય નિરૂપણ કરી આપણને નિ:શંક બનાવ્યા છે. નિસાની કહા બતાવું રે, તેરો અગમ અગોચરરુપ નિ. આત્મા અગમ છે એટલે કે શબ્દોથી એની ગમ-સમજણ પડે એમ નથી અને દૃષ્ટિથી પણ રૂપ દશ્યમાન થાય એવું ગોચર એટલે કે ઈન્દ્રિયોથી ચરિતાર્થ થાય નહિ એવું અગોચર રૂપ છે. વાણી અને ઈન્દ્રિયો ઉભયથી એ અગમ્ય, સાચી પ્રક્રિયા હાથ લાગ્યા પછી મોક્ષ મુશ્કેલ નથી.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy