SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 18 આપણને આ રસ ભરપૂર રીતે પીવા મળશે એવી શ્રદ્ધા છે. પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજના પદો પર અનુપ્રેક્ષા-યાત્રા પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવન્ત બુદ્ધિસાગર સૂરિ મહારાજ તથા શ્રાદ્ધવર્ય મોતીચંદ ગીરધરલાલ કાપડિયાએ કરી હતી. પં. શ્રી મુક્તિદર્શનવિજયજી અને શ્રી સૂર્યવદનભાઈ દ્વારા વિવેચિત આ બહુ સંખ્યક વાચકો સુધી પહોંચે એ જ અભિલાષા. ‘સગુરા હોય સો ભર ભર પીએ.’ પદો પં. શ્રી મુકિતદર્શનવિજયજી ના શ્રી આનંદઘનજીના પદો અને સ્તવનો પરનાં પ્રવચનોમાં ભાવકો જે પ્રીતિથી જોડાતા હતા એ સમાચાર મનમાં પરિતોષ જન્માવે છે. ગણિવર શ્રી યશોવિજયજીનાં પૂ. ચિદાનન્દજીના પદો પરના પ્રવચનના સમાચારે આ પરિતોષ બેવડાય છે. આવા ગ્રન્થો પરની અનુપ્રેક્ષા યાત્રા જૈન સંઘમાં ખૂબ વધે એવી મંગળકામના સાથે..... જ્ઞાનપંચમી, વિ. ૨૦૬૨. - આચાર્ય યશોવિજયસૂરિ આરાધના ભવન, ઉમરા, સુરત.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy