SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતવેલની સઝાય ૨૫ ૧૩. બુદ્ધબોધિતસિદ્ધ ઃ ગુરુજી દ્વારા બોધ પામીને મોક્ષે જાય છે. જેમકે ગૌતમસ્વામી આદિ. ૧૪. એકસિદ્ધઃ એકલા પોતે જ મોક્ષે જાય તે - જેમકે મહાવીર સ્વામી. ૧૫. અનેકસિદ્ધ : અનેકની સાથે મોક્ષે જાય તે - જેમકે ઋષભદેવ પ્રભુ. આમ સિદ્ધ ભગવંતોનું શરણ હોજો. હે જીવ! આવા સિદ્ધ પરમાત્માનું તું શરણ સ્વીકાર કર. દા સાધુનું શરીર ત્રીજું ધરે, જેહ સાધે શિવપંથ રે ! મૂલ ઉત્તરગુણે જે વર્યા, ભવતર્યા ભાવ નિર્ચન્થ રે | ચેતન ! જ્ઞાન અજુવાળીએ બા ગાથાર્થ :- ત્રીજું સાધુ મહાત્માનું શરણ હોજો કે જેઓ મુક્તિમાર્ગ સાધે છે. મૂલગુણોથી અને ઉત્તરગુણોથી જે શોભે છે તથા ભાવથી નિર્ગસ્થ થઈને ભવસાગર તર્યા છે. અને તરે છે. છા - વિવેચન - અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા પછી હવે ત્રીજું શરણ સાધુમહાત્મા પુરુષનું આવે છે. અહીં સાધુપદમાં આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એમ ત્રણે સમજી લેવા. કારણ કે આ ત્રણે સાધુપણામાં છે અને સાધુથી
SR No.006023
Book TitleAmrutvelni Sazzay
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2010
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy