________________
અધ્યયન ૯ ]. છે હે મનુજાધિપ! તું અહીં (ગૃહસ્થાશ્રમમાં) જ પૌષધરક્ત થા (અર્થાત્ ગૃહસ્થની જેમ પર્વતિથિઓએ પૌષધ કરો. ૪ર
એ વાત સાંભળીને હેત અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : ૪૩
કઈ મૂખે જન માસે માસે માત્ર કુશના અગ્રભાગ જેટલું ભજન કરે, તે પણ સાચા ચરિત્રીની સેમી કળાને પાત્ર નથી.” ૪૪
આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું: ૫
“ચાંદી, સુવર્ણ, મણિમુક્તા, કાંસાનાં વાસણે, ઉત્તમ વસ્ત્રો અને વાહન તથા કોશમાં વૃદ્ધિ કરીને પછી, હે ક્ષત્રિય! તે જજે” ૪૬
એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું: ૪૭
“સેના અને રૂપાને કૈલાસ જેવડા મોટા અસંખ્ય પર્વતે एयम8 निसामित्ता हेऊकारणचोइओ। तओ नमी रायरिसी देवेन्दं इणमब्बवी मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुञ्जए । न सो सक्खायधम्मस कलं अग्घइ सोलसिं एयमढे निसामित्ता हेऊकारणचोइ भो । तो नमि रायरिसिं देविन्दो इणमब्बवी हिरणं सुवण्णं मणिमुत्तं कंसं दूसं च वाहणं । कोसं वड्ढावइत्ताणं तओ गच्छसि खत्तिया एयमदं निसामित्ता हेऊकारणचोइओ। तओ नमी रायरिसी देवेन्दं इणमब्धवी सुवण्णरुप्पस्स उ पव्यया भवे. सिया हु केलाससमा असंखया । नरम्स लुद्धस्स न तेहि किंचि इच्छा उ आगाससमा अणन्तिया