________________
અધ્યયન ૧૬ - બ્રહ્મચર્યસમાધિનાં સ્થાને | (સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે-) હે આયુષ્યનું ! તે ભગવાને (મહાવીરસ્વામીએ) આ પ્રમાણે કહેલું તે મેં સાંભળ્યું હતું :
આમાં સ્થવિર ભગવાનેએ બ્રહ્મચર્યની સમાધિનાં શસ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંચમવાળે, ઉત્તમ સંવારવાળે, ઉત્તમ ચિત્તશાન્તિવાળે, (મગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ વડે ) ગુણ-રક્ષાયેલ, જિતેન્દ્રિય, અને સુરક્ષિત બ્રહ્મચર્યવાળ બનીને સદા અપ્રમત્તપણે વિચરે.
સ્થવિર ભગવાને એ બ્રહ્મચર્યની સમાધિનાં કયાં દશ સ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંયમવાળે, ઉત્તમ સંવરવાળો, ઉત્તમ ચિત્તશાન્તિવાળ, (મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ વડે ) ગુપ્ત–રક્ષાયેલ, જિતેન્દ્રિય અને સુરક્ષિત બ્રહ્મચર્યવાળ બનીને સદા અપ્રમત્તપણે વિચરે ?
સ્થવિર ભગવાનેએ બ્રહ્મચર્યની સમાધિનાં આ દશ સ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંયમવાળે, ૧. આસવ એટલે નવાં કમેને ઉપચય આસવને નિરોધ તે સંવ.
सुयं मे, आउसं, तेणं भगवया एवपक्खायं । इह खलु थेरेहि भगवन्तेहिं दस बम्भचेरसमाहिठाणा पन्नत्ता, जे मिक्खू सोच्चा निसम्म संजमबहुले समाहिबहुले गुत्ते गुत्तिन्दिए गुत्तबम्भयारी सया अप्पमत्ते विहरेज्जा । कयरे खलु ते थेरेहिं भगवन्तेहिं दस बम्भचेरसमाहिठाणा पन्नत्ता, जे भिक्खु सोचा निसम्म संजमब हुले संवरबहुले समाहिबहुले गुत्ते गुनिन्दिए गुत्तबम्भयारी सदा अप्पमत्ते विहरेजा ? इमे खलु ते थेरेहिं भगवन्तेहिं दस पम्भचेरठाणा पन्नत्ता, जे भिक्खू सोचा निसम्म संजमबहुले संव- . { રચા, ૦.