SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર ૨૫૬, સુસ્ત મનવાળા મનુષ્યાનુ યકૃત્ સુસ્ત થઈ જાય છે. તે જ પ્રમાણે જડતાવાળું અચંચળ મન બધકાશને ઉત્પન્ન કરે છે. આનુ કારણ એ છે કે જ્યારે મન સુસ્ત, જડ, અથવા અચંચળ રહે છે ત્યારે જુદાં જુદાં જ્ઞાનતંતુઓનાં ચક્રે લગભગ જડ જેવાં થઈ જાય છે, અને આ જ્ઞાનતંતુનાં ચક્રાની શરીરના ભિન્ન ભિન્ન અવયવ ઉપર અને તેમના વ્યાપારઉપર સત્તા ચાલતી હોવાથી, તેઓ જડ થતાં શરીરના ઘણા ભાગેા જડ થાય છે. આથી મગજનાં તેમ જ જ્ઞાનતંતુનાં ચક્રોનાં સઘળાં ચુસ્ત પુટને જાગ્રત કરવાં,−તેમનામાં ચંચળતા આણવી–એ સારી પચનક્રિયા થવામાં અત્યંત મદદ કરનાર છે. ૧૪૯ ૨૬૬. ક્રાધ રુધિરમાં ‘યુરિક ઍસિડ’ (Uric acid, એક જાતનું મૂત્રમાં જણાતું ઝેર) ને ઉત્પન્ન કરે છે અને યુરિક ઍસિડ સંધિવાને ઉત્પન્ન કરે છે. આમ છતાં સર્વ પ્રકારના સંધિવા કઈ ક્રાધથી થતા નથી, પરંતુ ક્રોધ પરોક્ષ રીતે સંધિવાને ઉત્પન્ન કરે છે, તેથી કદી ક્રોધ ન કરવા, એ ડહાપણુભરેલું છે. ક્રાધના અત્યંત પ્રાળ આવેગા શરીરનાં વદ સામથ્થામાં અવ્યવસ્થા અને ક્ષેાભને ઉત્પન્ન કરે છે. આ સામથ્યા પછી ઉન્મત્ત થઈને શરીરનાં લાખ્ખો દુળ પુટાના ક્ષય કરી નાખે છે. આ સઘળાં નાશ પામેલાં પુટા કચરારૂપે લાહીમાં ભળે છે, વધારે નાની રક્તવાહિનીઓના માર્ગોને પૂરી દે છે, અને વેદનાને તથા સાજાને ઉત્પન્ન કરે છે. ક્રોધ વળી રુધિરને હદઉપરાંત ઉષ્ણ કરે છે, હૃદયના વ્યાપારને વધારે છે, અને શરીરના કેટલાક ભાગમાં લોહીની ગતિને અત્યંત વધારી મૂકે છે, અને કેટલાક ભાગમાં છેક જ મંદ પાડી નાંખે છે. પણ આટલું જ કરીને તે અટકતા નથી, તે શરીરનાં છવંદ સામર્થ્યને ખરેખર બાળી નાંખે છે, અને તેથી જ પુષ્કળ ક્રોધના અંતમાં મનુષ્યને પોતાના શરીરમાં દુ ળતાનુ ભાન થાય છે. ૨૬૭. દુરાગ્રહને અથવા હને અથવા જકને ધરનારા મનુષ્ય અજાણતાં કુદરતનાં સામથ્યાઁના સામે થાય છે, અને આ રીતે તે સામાને તેના નિયમિત વ્યાપાર કરવામાં પ્રતિબધ કરે છે. જ્યારે મન કાઈ પણ પ્રકારની હઠને અથવા આડાઈ ને ધરે છે, ત્યારે તેના શરીરમાં ચાલતા પ્રત્યેક વ્યાપાર થાડા અથવા ધણા મંદ પડી જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે હઠીલુ` મન મહત્તાવાળું થઈ શકતું નથી, એટલું જ નહિ પરંતુ જ્યાંસુધી મનુષ્ય ને સેવે છે ત્યાંસુધી તેના શરીરના પણ ઉત્તમ પ્રકારે વિકાસ થઈ શકતા નથી. ૨૬૮. ગની અથવા અભિમાનની વૃત્તિ શરીરમાં કૃત્રિમ સ્થિતિને
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy