SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ રોજે રોજ લેતા રહેવું જોઈએ. આ બારેય ભાવનાઓથી ભાવિત આત્મા ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ સમતાભાવ રાખી શકે છે. અનિત્ય અશરણાદિ બારભાવનાઓની સાથે મૈત્યાદિ ચાર ભાવનાઓને ભાવીને આરાધક આત્મા સદૈવ સુખાનુભવમાં લીન રહેતો હોય છે. ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ ઉક્ત સોળ ભાવનાઓને ખૂબ જ સુંદર ગેયકાવ્યમાં રચી છે. માપન - મન્નાનવિક (ન.) (સ્નાન ન કરવું તે, અસ્નાન) જૈન મુનિવરો જ્યારથી દીક્ષિત થાય છે ત્યારથી માવજીવન બાહ્ય શૌચ-સ્નાનાદિકનો પરિત્યાગ કરે છે. તેઓ ક્યારેય પણ શરીર સત્કાર હેતુ સ્નાનાદિક કરતા નથી. છતાં પણ સંસારીયો કરતાં વધુ સ્વસ્થ રહી શકે છે તે એમના બ્રહ્મચર્યના પ્રભાવે જ. મત - સત્ (કું.) (અક્ષપાદ સંમત શિવ, સૃષ્ટિસંહારક હોઈ જગતને જે ખાય છે તે) તિંત - પ્રતત્ર (ત્રિ.). (કારણને આધીન નથી તે, વિવફાધીન ન હોય તે 2. અનુભવસિદ્ધ ક્રિયા 3. ખૂબ, અત્યન્ત). શબ્દશાસ્ત્રમાં “અત’ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, જે વિચારણીય નિયમની કોટિથી બહારની વસ્તુ હોય, જે અનિવાર્યપણે બંધનની કોટિમાં ન આવતી હોય તે વસ્તુ અથવા સૂત્રની અપેક્ષારહિત કે અનુભવસિદ્ધ ક્રિયાને અતત્ર કહેવાય છે. મતદાન - તર્જનીય (ત્રિ.). (અનભિલષણીય, ન ઈચ્છવા યોગ્ય, ન ચાહવા લાયક) સંસારમાં રહેનારને વ્યવહાર કુશળતા ચાહવા યોગ્ય છે, કરવા યોગ્ય છે. ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામ અભિલષણીય છે. મુમુક્ષુએ સત્યની ખોજ ચાહવા યોગ્ય છે. તેમ સાધુ ભગવંતે સંયમનો સાર-આત્મશુદ્ધિ ઇચ્છવા યોગ્ય જ નહીં પણ અવશ્ય કરવા લાયક છે. अतक्किओवट्ठिय - अतर्कितोपस्थित (न.) (ફળાદિના વગર ઉદેશે થયેલી અર્થપ્રાપ્તિનો સંયોગ) अतक्किओवहि- अतर्कितोपधि (पुं.) (અણચિંતવી ઉપધિ, અતર્કણીય ઉપ0િ) વ્યવહારસૂત્રના આઠમા ઉદેશામાં લખ્યું છે કે, સાધુ-સાધ્વીજી ભગવંતોએ રાખવાની વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ કે જેની કોઈ સંભાવના ન કરતું હોય કે જેની વિશેષ પ્રકારે કોઈ વ્યક્તિ પરિભાવના ન કરતું હોય તેવી ઉપધિને રાખે તેને અતર્કિતોપધિ કહે છે. તિનાથ - અજ્ઞાત (ત્રિ.) (અતુલ્ય જાતીય, અસમાન જાતિનું). તન્નાથા - માતજાતા (સ્ત્રી.) (અસમાન જાતની-પ્રકારની કરાતી પારિષ્ઠાપનિકા) જૈનાગમગ્રંથોમાં પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની આહાર વિહાર ચર્યાની ખૂબ ઊંડાણ પૂર્વકની વિવેચનાઓ કરવામાં આવી છે. તેઓને જેમ આહાર, વસ્ત્ર, પાત્રાદિ સંયમોપકરણને વિધિવત્ ગ્રહણ કરવાની વાત છે તેમ વિધિવતું ઉત્સર્જન-ત્યાગ કરવાની વાતો પણ જીવહિંસાદિ દોષો ન સંભવે તેમ ખૂબ સૂક્ષ્મ વિચારણા સાથે કરવામાં આવેલી છે. મત - 3 તટ (ઈ.) (નાનો કિનારો, ટુંકો તટ-કિનારો) બૃહત્કલ્પસૂત્રમાં સાધુ સાધ્વીજીના સંયમ જીવનને લગતી આહાર વિહારાદિની ચર્ચાઓને પ્રસંગે વિહારના માર્ગોની પણ ચર્ચા કરેલી છે. તેમાં દાંડી, શેરી આદિ અનેક પ્રકારના વિહારમાર્ગોની વિવેચના કરેલી છે. તેમાં જેના બન્ને કિનારાઓ નાના હોય તેને માર્ગ કહ્યો છે. 375
SR No.006003
Book TitleShabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorVaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy