SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન સંબંધેનું સ્પષ્ટીકરણ થશે. આથી એક બીજી વસ્તુની પ્રતીતિ થશે કે એક ઈશ્વરમાંની સત્યનિષ્ઠા મનુષ્યને મનુષ્ય બનાવવામાં તથા સમાજને સુખ તથા શાક્તિ પ્રદાન કરવામાં કેટલી બધી સહાયક છે. માહ્ય રીતરિવાજે માનવને લેહશંખલામાં જકડી રાખે છે અને આ નાનામોટા રિવાજો અન્યાયને રસ્તે આપણને લઈ જાય છે, ફ્લેશ કરાવે છે તથા સમાજની પ્રગતિને રેલ્વે છે. હવે આપણે થોડાંક દષ્ટાંતે અવકીએ. નીચે જણાવેલ વચનોથી કબીર સાહેબે માત્ર ગીતાની અને કુરાનની જ એક્તાનું નહીં પરંતુ હિંદુ તથા મુસ્લિમ જીવનની સળંગ એક્તાનું તાદશ ચિત્ર દોર્યું છે. ખાનપાનના, ઊંચનીચના, લગ્નસગાઈના, પૂજાપાઠ આદિના જે ભેદે મનુષ્યને એકમેકથી અલગ રાખે છે તેવા ભેદ પ્રકારથી કબીર સાહેબનું હૃદય હલમલી ઊઠે છે. તેઓ આ ભેદભાવોના દુઃખને નિરનિરાળી ઢબે શર સમા શબ્દોમાં વર્ણવીને સાંભળનારને વધે છે. પોતાના સમયના હિંદુ મુસલમાનોને દૃષ્ટિ સમક્ષ રાખીને તેઓ ગાય છેઃ “भाअि रे ! दुअि जगदीश कहां ते आया, कहो कौने भरमाया, વ , રામ, માં, શો, ર ટુરત, નામ ઘરાયા, गहना अक कनक ते गहना अिनि मंह भाव न दूजा, कहन सुनन को दो कर थापिन, अिक नमाज अक पूजा. वही महादेव वही मुहम्मद, ब्रह्मा आदम कहिये, को हिन्दूको तुरुक कहावे, अक जिमीं पर रहिये वेद कतेब पढ़े वै कुतबा, वै मुलना वै पांडे, बेगर बेगर नाम धराये, अक मिटियाके भांडे. कहहिं कबीर वै दूनो भूले, रामहिं किनहु न पाया, वै खस्सी वै गाय कटावें बादहिं जनम गंवाया.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy