SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન આવાં વચનને આધારે શિયા મુસલમાનનાં ચોવીસ તડામાંથી તેર તડ* પુનર્જન્મમાં માને છે. શિયાઓનાં આ તડે સિવાયના મૌલાના રૂમ, ઈનુલકુલ, ઈનખાલન, ઈમામ ગિજાલી જેવા અન્ય મુસલમાન વિદ્વાનોએ તથા સૂફીઓએ પુનર્જન્મનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. આ વિષયમાં માત્ર મૌલાના રૂમની કવિતામાંથી કંઈક ઉદ્ધત કરીએ છીએ? __"हम चो सबजा बारहा रोजीदा अम, हफ्त सदहफ्ताद क़ालिब दीदार अम." હું ઘાસની પરે વારંવાર જ છું. મેં સાત સિતેર દેહ અનુભવ્યા છે.” મૌલાના રૂમ આજના વિકાસવાદમાં પણ ઘણે અંશે માનવાવાળા હતા. એમની વાણુને કંઈક અંશ નીચે ટાંકીએ છીએ. તેઓ પિતા વિષે લખે છેઃ "अज़ जमादी मुर्दमो नामी शुदम वज़ नुमा मुर्दम बहवां सर ज़दम मुर्दमज हैवानिओ आदम शुदम पस चे तरसम के ज़मुर्दम कम शवम हमलले दीगर बमीरम ओ बशर' ता बरारम अज़ मलायक बालोपर. वारे दीगर अज़ मलक कुरबां शवम झुंचे अन्दर वह्म नायद आं शवम." * રઝામિયા, કામલિયા, મરિયા, હમીરિયા, બાતિનિયા, કરમતિયા, જનાહિયા, ખિતાબિયા, મામરિયા, મૈમૂનિયા, મકનચા, ખલફિયા અને જનાબિયા (ઉર્દ “ગીતા અને કુરાન’ મુફ્તી સૈયદ અબ્દુલ કમ જાલંધરી).
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy