SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન અને તેને ઉપદેશ ૨૦૫ એકમેકને ખરાબ નામે બેલા. શ્રદ્ધાળુઓને તેની મનાઈ છે, જેઓ આનું ઉલ્લંઘન કરશે તે પિતા ઉપર દુઃખ વહોરી લેશે. “હે શ્રદ્ધાળુઓ ! બીજાઓ ઉપર શક ન કરે; શંકા કરવી એ ક્યારેક ક્યારેક દેષ મનાય છે. બીજાઓના દે શૈધતા ન ફરે, પીઠ પાછળ કેઈની બૂરાઈ ન કરે. પીઠ પાછળ બૂરાઈ કરવી એ પિતાના મૃત ભાઈનું માંસ ખાવા બરાબર છે. શું તમારામાંથી કોઈ આ પસંદ કરશે ? ના, તમે આને અનિષ્ટ સમજે છે તેથી ઈશ્વરનું સ્મરણ કરે; એ જ તમારા તરફ પ્રેમ તથા દયા દર્શાવનાર છે. હે માનો ! ખરેખર ઈશ્વરે તમને સ્ત્રી-પુરુષથી જન્માવ્યા છે અને તમારા પરિવારે બનાવ્યા છે કે જેથી તમે એકમેકને ઓળખી શકે. ઈશ્વરની નજરમાં એ માણસની આબરૂ વધારે છે કે જે ખરાબ કામથી વધુ ને વધુ બચત રહે છે. ખરેખર ઈશ્વર સર્વ કાંઈ જાણે છે” (૪૯૧૧ થી ૧૩). કારણ કે તમને જે ન મળ્યું હોય તેથી દુઃખ ન પામે, ને જે કાંઈ મળ્યું છે તેથી હવે ન પામે;૧ ઈશ્વર કઈ પણું ઘમંડીને કે ડિંગ હાંકનારને ચાહત નથી”(૫–૨૩). જે દુષ્કર્મ કરે છે તેને પોતાના આત્મા તેને ધિક્કારે છે . . .”(૭૫-૨). “સ્વર્ગ તેઓને મળે છે જેઓ પોતાના પાલનહારને ડર રાખે છે અને પિતાની ઇચ્છાઓને વશમાં રાખે છે (૭૯-૪૦-૪૧). ૧. પ્રિય પામી સુખ માનતો નથી, અપ્રિય પામી દુઃખ માનતો નથી. (ગીતા ૫-૨૦) ૨. ઇચ્છાને નિરોધ એ જ તપ છે.—– જૈન તત્વાર્થ સૂત્ર
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy