SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બને છે. આપણે તે ચેતન કહેવાઈએ. આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણામાં આવે મૈત્રીભાવ આવ્યો ? કદી આવી ત્યાગની ભાવના જમી? માટે જ ચિન્તકે કહે છે કે ધર્મનું પહેલું પગથિયું મૈત્રી છે. આ મૈત્રીને ઉદય થયા પછી આપણે ગમે એવું મહાન કાર્ય કરીશું તે ય આપણામાં “અહમ નહિ આવે. એમ જ થશે કે આ તે મારું કર્તવ્ય છે, અને માનવ તરીકે હું મારા કર્તવ્ય કરું છું. આવી કર્તવ્યભાવનાને જગાડવા માટે, પ્રભાતે આત્મચિન્તન અને જીવનચિન્તન કરવું જોઈએ. અને કાચની આરસીમાં મુખડાને જોવા કરતાં મહાપુરુષેના ચરિત્રરૂપ આરસીમાં આત્માનું સૌન્દર્ય અવલેકવું એ જ કલ્યાણને માર્ગ છે.
SR No.005895
Book TitleDharm Kahevo Kone
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherRatilal Popatlal
Publication Year1954
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy