SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ અક્ષર આ પ્રમાણે ચોથા ખંડમાં આપેલાં બીજા શબ્દશરીરની સિદ્ધિ કરવામાં પહેલે મત અવ્યાપ્તિદુષ્ટ જણાશે, જ્યારે બીજા મતે – રા. નરસિંહરાવના મતે – એ રૂપ યથાપેક્ષિત સિદ્ધ થતાં જણાશે. કદાચિન કેઈ શંકા કરે કે વોહમ, વ, દુધ, વઢ વગેરે રૂપો જ પહેલા તે સિદ્ધ થાય છે. નહિ કે મોધુમ્, મુદ્ધ, તુષ અને મધ આ શંકા કેવળ શુષ્કતર્યાત્મક છે. કારણ કે (ધર્મ) મુરખ્યામ, મુરિ, ધુવે ધિવે વગેરે રૂપમાં આદિ' અને અંતમાં એકી સાથે મહાપ્રાણ તત્વ કયાં નથી? આપણે ઉપર જોઈ ગયા તેમ એ રૂપે પહેલા મતે સિદ્ધ થઈ શકે છે. એ રૂપ જે સિદ્ધ ન થતાં હોય તે પહેલા મતનું ખંડન તે એ રૂપે સારી રીતે કરે છે. ખરું જોતાં, પહેલે મત સર્વદેશીય નથી એટણે દેષગ્રસ્ત હેવાથી તે અગ્રાહ્ય ઠરે છે. રા. નરસિંહરાવના મતે (ધર્મ) મુખ્યમ, મુસ્મિ, પુwવે. ધિવે વગેરે યથાનિયમ સિદ્ધ થઈ શકે છે. ૦ ૩૬ + ગ્રામ્ અહીં દૂ ને મૂ સાથે સંસર્ગ થયે, તેથી ૬ માંને મહાપ્રાણ ફુ દૂ રૂપે વિશ્લિષ્ટ થઈ પિતાની સાથે સંહિત થતા વર્ણને મહાપ્રાણાનુપ્રાણિત. કરવા મથે. પણ વર્ણ પોતે જ મહાપ્રાણાન્વિત છે એટલે + ૬ માં હું ન વપરાવાથી પાછળ ખસે છે, અને ૨ + દૃ + ૩ = ! એવી આદિ વર્ણની વિકૃતિ થાય છે. એટલે મુસ્ + ચામું = અભ્યા રૂપ સિદ્ધ થાય છે. આવી જ રીતે ધુણે વગેરે રૂપમાં. : મદ્ + થાત્ માં ટૂ ની સાથે જ સહિત છે. વર્ગ. દ્વિતીયમાં વર્ણચતુર્થ જેટલું મહાપ્રાણતત્ત્વ નથી. તેથી મદ્ + ચાણ = ડુ(T) + થા એમ ને મહાપ્રાણાનુપ્રાણિત કરવામાં ટુ નો અન્ય મહાપ્રાણ ખપી ગયો એટલે ટુની છું એવી વિકૃતિ થવા ન પામી. આ ચર્ચા ઉપરથી રા. નરસિંહરાવને મત વધારે પ્રમાણે, અને બલત્તવર છે એમ સિદ્ધ થાય છે.
SR No.005892
Book TitleAkshara
Original Sutra AuthorN/A
AuthorGauriprasad Zala, Ramanlal C Shah and others
PublisherAshok Prakashan
Publication Year1976
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy