SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આંતરવૈભવ આપે છે. આપણને કાંઇક કહેતું પશુ ાય છે. જે જાગૃત છે એ જ એને સાંભળે છે અને એ અવાજને આધારે આગળ વધે છે. ૨૩ મહાપુરુષાને જયારે વિચારોમાં ગરખડ લાગી ત્યારે કહ્યું : મને ઉપવાસ કરવા દે, મૌન કરવા ઢા, આત્મઆલેચના કરવા દે. એવા દે કે ભૂલ કયાં છે. ’’ અને આ રીતે તેએ શેાધી કાઢતા કે અંતરના અવાજે જે કહ્યું એની વિરુધ્ધમાં કર્યુ. તેથી ગરબડ થઇ. પણ ખીને એક વ એવા છે જે મિટાવવાના ઉપાય લે છે-દારૂ, વસ્તુએ અવાજને દાખી દે છે. આ તત્ત્વને ખાવવાના, કામ કે કાઇ વ્યસન. આ માણસ દારૂનું શરણું શા માટે લે છે ? ચાક્કસ માન કે ખરાખ કામ સામે એનું અંદરનું તત્ત્વ ના પાડતું હૈાય છે, કહેતું હાય છે: ‘ તું કયાં જઈ રહ્યો છે ? તારા આચારને મૂકીને તું તારા. કુટુંબને મૂકીને, તારી વિશ્વાસુ વ્યકિતઓને મૂકીને હતું કયાં જાય છે ? ’ તરત પ્યાલી ભરે, પેટમાં ઠાલવે અને જયાતને બૂઝવી નાખે, હવે એ અવાજ શુ' કહેવાના છે ? દબાઈ ગયેા. અવાજ એને પરેશાન ન કરે એના આ ઉપાય છે. જયાત ઝાંખી પડતાં પશુમાં અને એનામાં કાંઈ ફેર રહેતા નથી. પશુને પણ ભૂલ માટે અ*સાસ નથી અને વ્યસનને આધીન ખનેલાને પણ અસાસ નથી. બન્ને એક જ ભૂમિકા ઉપર છે. અંતર એટલુ જ છે કે પશુને મદિરાનુ શરણું લેવું નથી પડતું જ્યારે માણસને એનું શરણું લેવું પડે છે. જાગેલ તત્ત્વને મધ ન કરી શકાય તે એના ઉપર આવરણ તે। જરૂર લાવી શકાય. એ આવરણુ શુ છે ? નશે. જય' સુધી એ
SR No.005891
Book TitleAntar Vaibhav
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy