SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] આત્મશ્રીની પૂર્ણતા પથ્થર પડે, ઘા દેખાય અને ડીક ક્ષણમાં પાછો મટી જાય છે, એવી એની અવસ્થા હોય. એ સમજે છે, જે જે કર્મ બાંધ્યાં છે, પછી તે પૂર્વજન્મનાં હોય કે આ જન્મનાં હોય-એ કર્મને આધીન આ બધા બનાવ બનવાના જ. તમે પણ જો આ સ્વભાવ દશાને, આત્મદશાને, આત્મશ્રીનો અનુભવ કરી શકે તે સંસારના બધા જ બનાવમાં જેમ પાણીમાં પથ્થર પડે, ખાડે પડે અને તરત પુરાઈ જાય, એવી સહજ અવસ્થાના ભાવને માણી શકે.
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy