SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૦] પૂર્ણના પગથારે સુસાધુ એ ગુરુ છે અને જિનેશ્વરે કહેલે અહિંસામય માર્ગ એ ધર્મ છે. આ ત્રણને પ્રવાસમાં સાથે લઈ આગળ વધવાનું છે. મંગળ વિચારેથી આપણે જીવનને સમૃદ્ધ અને સુંદર બનાવી શકીએ. પહેલે વિચાર એ કે પુણ્યને ઉદય એ સંપત્તિ નહિ પણ સુબુદ્ધિ, પાપને ઉદય એ કઠિનાઈ નહિ પણ કુબુદ્ધિ. કઠિનાઈ આવે, ગરીબી આવે તે કહે શું વાંધો છે? દુનિયામાં ગરીબ કેણ નહતું? પુણિયે ગરીબ નહોતે ! જૂના જમાનામાં પણ ઘણું ય એવા ગરીબ હતા જેઓ આ લેકમાં સત્કાર અને પરલેકમાં મેક્ષ પામી ગયા છે. * , ગરીબી એ પાપને ઉદય નથી, કુબુદ્ધિ એ પાપને ઉદય છે. સંપત્તિ એ પુણ્યને ઉદય નથી પણ સુબુદ્ધિ એ પુણ્યને ઉદય છે. : -::
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy